SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ કોઈ વાડાઓમાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની ક્રિયાઓમાં નથી, પરંતુ આત્મસ્વરૂપની ઓળખમાં જ જૈન ધર્મ છે - જૈનત્વ છે. યઃ પરાત્મા સ એવાઈ યોડહં સ પરમસ્તતઃ | જે પરમાત્મા છે, તે જ હું છું, તથા જે સ્વાનુભવગમ્ય હું છું, તે જ પરમાત્મા છે. સત્વેષ મૈત્રી ગુણિપુ પ્રમોદ, ક્લિષ્ટપુ જીવેષ કૃપાપરત્વમ્ | માધ્યસ્થ-ભાવ વિપરીત-વૃત્તો, સદા મમાત્મા વિદધાતુ દેવ! ભગવ! સંસારના સંપૂર્ણ પ્રાણીઓથી મિત્રતા, ગુણી પુરુષોને જોઈને પ્રસન્નતા, દુઃખી જીવો પર દયાર્દ્રતા (દયા) અને અકારણ દ્વેષ કરનારાઓ કે દુષ્ટ જીવો પર માધ્યસ્થતા અર્થાત્ ન રાગ, ન ષ, | મારો આત્મા નિરંતર ધારણ કરે. Jain Dharm-Saar Sandesh (Gujarati) ISBN 978-81-8466-141-5
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy