________________
શ્રી કેસરિયાજી તીર્થ ઋષભદેવ ગામના પહાડની ઓટમાં ચૌદમી સદીમાં બાંધવામાં આવેલા, કેસરિયાજી જિનાલયોનું દ્રશ્ય. દર વરસે ફાગણ વદ આઠમે અહીં મેળો ભરાય છે, જેમાં જૈન ધર્મીઓ ઉપરાંત આજુબાજુમાં વસતા ભીલો અને ઈતર લોકો પણ હજારોની સંખ્યામાં ઉમટે છે.
(
૨
થી
જ