________________
શ્રી રાણકપુર તીર્થ રાણા કુંભારના મંત્રી શ્રી ધરણશાહે બંધાવેલું ત્રણ માળનું અદ્વિતીય જૈન મંદિર ધરણ વિહાર.
શ્રી રાણકપુર તીર્થ - શ્રી રાણકપુર તીર્થનો રૈલોક્ય દીપક પ્રસાદનો મેઘમંડપ
આ મંદિરનું બાંધકામ વિક્રમ સંવત ૧૪૪૬માં શરૂ કરવામાં આવ્યું હતું અને પચાસ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. ૧૪૯૬માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં ૧૪૪૮ સ્થંભો છે જેના આધારે ૨૯ વિશાળ | ખંડો બાંધવામાં આવ્યા છે.