________________
સગવડ છે. અને પહાડ સુધી પાકો રસ્તો છે. પહાડ પરનું ચઢાણ એક કિલોમીટર છે.
તારંગા હિલ સ્ટેશન પાસે રહેવા માટે શ્વેતાંબર તેમજ દિગંબર પંથીઓની ઘર્મશાળાઓ છે. ત્યાં વાસણો, પાણી, વીજળી વગેરેની સગવડ છે. પહાડ ઉપર નવી ઘર્મશાળા છે, જ્યાં બધીજ સગવડ મળી રહે છે. વળી શ્વેતાંબરપંથીઓની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ભોજનાલયની પણ વ્યવસ્થા છે.