________________
શ્રી સમેત શિખર તીર્થ શ્રી સમેતશિખરને તીર્થકરોની તપોભૂમિ કહેવામાં આવે છે. આ પર્વત ૧૩૬૬ મીટર ઊંચો છે અને તેમાં ૩૧ ટૂંક અર્થાત શિખરો છે.
-
શ્રી આજુ બાલિકા તીર્થ ઋજુ બાલિકા નદીને તીરે, શાલવૃક્ષ નીચે ભગવાન મહાવીરને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન થયું હતું તેમની પ્રતિમા અને શ્વેતવર્ણ ચતુર્મુખ ચરણ પાદુકા આ મંદિરમાં સ્થાપેલી છે.