________________
અને તેના મુખ ઉપર કરૂણતાના ભાવ ઉપસાવવામાં આવ્યા છે એમ મૂર્તિનો ફોટો જોતાં જણાઈ આવે છે.
આ મૂર્તિને તાપ અને વરસાદથી રક્ષણ આપવા માટે હવે તો મૂર્તિ પર છત બનાવવામાં આવી છે.
એમ કહેવાય છે કે ચુલગિરિ પર્વત પર મહાન ત્યાગી સંતો તપસ્યા કરી નિર્વાણ પામ્યા હતા અને આથી આ પર્વત પણ જૈન શાસ્ત્રોમાં સિદ્ધક્ષેત્ર તરીકે જાણીતો છે.
S ૧૧૮ FSSSSSSSSSSSSSSSSS