________________
ઝાંલ્યાં ઝીલવાં. ]
(૧૫)
[ ઝેળામાંથી ઝડપાવું.
ઝાલ્યાં ઝીલવાં, સંકટ કે આફત-અડચણ | થા બીજા સ્વદેશના વીરલાઓએ થોડાંક
જે આવી પડે તેની સામે થવાની શક્તિ | વ પર સુધારાને ભમે ઝુંડે ઠેર ઠેર ઉહોવી; માથે આવી પડેલું અટકાવવાને કે | રાવ્યો હતે. ” ખમવાને શક્તિમાન હોવું.
વિદેશવત્સલ. મારાથી તો ભાઈ હવે ઘડપણમાં ઝાલ્યાં : રોપવો, ફતેહ મેળવ્યાની નિશાનીમાં ઝીલાતાં નથી.”
નિશાન ચઢાવવું. (લાક્ષણિક ) ઝાવાઈ ઉડવી, ઝાવસઈ એ મુસલમાન ઝલતું મૂકવું, લટકતું રાખવું; અંતયાળ - ધર્મમાં એક ઝનુની શબ્દ ગણાય છે તે ઉ
હેવા દેવું; લક્ષમાં ન લેવું; મુલતવી રાપરથી) કુસ્તી થવી; લઢાઈ જાગવી, મા- | ખવું, હાલણદેલણ સ્થિતિમાં રાખવું. રામારી થવી.
ઝેર થવું, ઝેર જેવું અળખામણું થવું; ઝેર “જૂદા નીકળ્યા પછી તકરારનું વિશેષ
ખાવા જેવું ત્રાસદાયક થવું. કારણું નહિ તે પણ ધૂળબલાની કુથલી
“ઝેર થયા જરિયાની જામા, ટુટેલી કથા ને અઠવાડિયામાં એકાદ વાર તો ઝાવાઈ
ધારી ધન્ય ગોપીચંદરે વૈરાગ્યને જાઉં વારી.” ઉડ્યા વગર રહેજ નહિ.”
પ્રાચીન કવિતા. છે. કા. ઉત્તેજન. “ખાધું પીધું ઝેર થઈ ગયું.” એટલે હે જતું રહેવું, ઘસાઈ જવું; જીર્ણ થવું;
| ખાધાપીધાથી જે શક્તિ આવવી જોઈએ નાકૌવત થવું; ખરાબ થવું.
તે ન આવી. “હદ ઉપરાંત કેફ વડે તેમનું શરીર છેક ઝેર વરસવું (આંખમાં), સામાનું સારું જોઈ ઝાંહે જતું રહ્યું છે તેથી મને તે ધાસ્તી બળવું; ઈષ્ય ઉત્પન્ન થવી; અદેખાઈ થવી. રહે છે કે તે લાંબી મુદત નહિ કાઢે.” એર વાટવું, કોઈને નુકસાન કરવાની તજવી
કેઈન ધ મેં માન્ય હેત તે, આને જ કરવી (અદેખાઈને લીધે.) વું વિપરીત ન થાત,
| ૨.અદેખાઈ–ઈર્ષા કરવી અથવા ફેલાવવી. | મિત્ર મંડળી તારું જાતે જશે, યારે ઝિટિંગ પાદશાહી, તોફાની અને જુલમી વનને થાશે પાત; પસ્તાઈશરે, કહીશ
કારોબાર; જંગલી ઘેધાટ જ્ઞાન મેં ન ચહ્યું-પ્રશ્ચાત.”
લાં ખાવાં, અધવચ ટીચાયાં કરવું; અથધીરભાત,
ડાયાં કરવું; નકામું રખડ્યાં કરવું; બેટી “ જ જઈને કહે તહીં. શું બકે છે ઊભે- થયાં કરવું; ફાંફાં મારવાં; કામનો પાર અહીં, જાણે છવ જશે તારે લખ્યું એ ન આવતાં વાર લાગવી. લલાટ છે.”
“તે બિચારે ઝોલાં ખાયાં કરે છે.”
અંગદવિષ્ટિ. ઝોળીમાંથી ઝડપાવું, ઘેડીયામાં રમતાં નાડે ઉરાડે, કામમાં જશ મેળવ; નાં છોકરાંને વિવાહ થે. વાહવાહ થાય તેમ કરવું.
“ોકરા છોકરી કયારે પરણે, ફલાણીને (લાક્ષણિક.) ફતેહનામના કરવી. | તે ઝેળીમાંથી ઝડપાયો જે, એવા અદે“ગુર્જર કવિશ્રી નર્મદાશંકરે, કવીશ્વર દલ- ! શા કરી તેની ખટપટમાં પડે છે. ” પતરામે અને રા. બા. હરગોવિંદદાસે ત
નર્મગદ્ય.