________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
૬.૨ તપપદ અને સ્તવનો
તપપદ
પૂ૦ (૧)
પૂ૦ (૨)
દ્રવ્ય ભાવથી તપમયે, સકલવિઘ્ન દૂર જાય; પચ્ચાશ લબ્ધિ ઉપડે, જય જય તપ મહિમાય. તપ તપતાં કષ્ટો ટળે, દુઃખો દૂર જાય; સર્વ કર્મ દૂરે ટળે, પગ પગ મંગલ થાય. તપના ભેદ અનેક છે, તપના બાર પ્રકાર; પૂજો વંદો તપસ્વીને, તપ તપશો નરનાર. (નમો રે નમો શ્રી શત્રુંજય ગિરિવર, એ રાગમાં) પૂજો વંદો તપગુણધારી, તપ તપશો જયકાર રે; તપ તપતાં અઠ્ઠાવીશ પચાસ સબ્ધિ પ્રગટે સારરે. સર્વ શુભાશુભ ઇચ્છારોધક, તપથી શક્તિ પ્રકાશે રે; નિષ્કામી થે કાર્યો કરતાં તપ છે જાણો પાસે રે. દેવ ગુરને સંઘની સેવા, ભક્તિ તપ છે બેશર ; ધાર્મિક કર્મ કરતાં સંકટ સહવાં દુઃખો કલેશ રે. આત્માર્થે પરમાર્થે પ્રવૃત્તિ, કરતાં ભય નહિ ખેદરે; દ્વેષ ન પ્રગટે તપ એ તપતાં, નાસે મોહના ભેદરે. મનમાની કાયાની શુદ્ધિ ધરવી તપ જયકાર કે; સર્વ શુભાશુભ ફૂલની ઇચ્છા, ત્યાગથી તપ છે ઉદાર રે. તીર્થંકર ત્રિજ્ઞાની પણ જે, તે ભય મુક્તિ જાણ રે; તપ તપતા જાણીને ભળ્યો, તપ તપશો ગુણ ખામ રે. મરણ જીવન પર નહીં આસક્તિ, સર્વ સમર્પણ થાય રે; પરમાર્થે જીવનની કરણી, શુદ્ધોપયોગે સુહાય રે. સર્વ જીવોના હિતને માટે, કાયા મનની પ્રવૃત્તિ રે; જૈનધર્મની સેવા ભક્તિ, કરનાની છે રીતિ રે.
પૂ૦ (૩)
પૂ૦ (૪)
પૂ૦ (૫)
પૂ૦ (૬)
પૂ૦ (૭)
પૂ૦ (૮)
(૫૦)