________________
ખાઈ શકતો ન હતો. તેને આ દુઃખની ખબર ન હતી. આપણે એ જોઈને દુઃખી થઈએ.
એક જમાના બે સંતાનો, કેવો તફાવત? શ્રીમંતાઈ અઢળક હતી. એક બાળક તહ્ન તંદુરસ્ત, દેખાવડો શાળાએ ભણવા જાય. પાપ પુણ્યનો ચકરાવો આવો છે, ધર્મ દુઃખ નથી આપતો, કરેલા કર્મનો આ ચુકાદો છે, ધર્મ આવા સંયોગોમાંથી ઊગારે છે. માર્ગ બતાવે છે. ધર્મીને આકરા કરમ ઉદયમાં આવે તો પણ હળવા બની જાય. એ ધર્મ શું છે? એ ધર્મ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ.
પંન્યાસજી લખે છે સુખ બે પ્રકારના છે. ૧. અભ્યદય એટલે સાંસારિક પણ નિર્દોષ સુખ, સગવડ સંપત્તિ આદિ. જેમાં વિવેક હોવાથી પાપનું કારણ ન બને.
૨. નિઃશ્રેયસ-આધ્યાત્મિક, આત્માની ગુણસંપત્તિનું સુખ જે સુખની પરંપરાએ પહોંચી મુક્તિના સુખને પ્રગટ કરે.
પાપરહિત, ભોગ બુદ્ધિ રહિત અભ્યદય સુખ તેની મર્યાદા પૂર્ણ થતા સાધક સાપ કાંચળી ત્યજે તેમ ત્યજી દે છે. નિઃશ્રેયસ સુખનો વચ્ચેનો વિરામ છે. તેના સર્વ ક્ષેમકુશળમાં અન્યનું ક્ષેમકુશળ સચવાય
ભામાશા, પેથડશા, જગડુશા, ઝરણાશા, વસ્તુપાલ આ સર્વે મહામના સ્વપર શ્રેય સાધી ગયા. તે નિઃશ્રેયસ સુખના અધિષ્ઠાતા હતા.
આ પ૪. સત્ત્વશીલ નારીઓ છે
ઉજમ ફઈની અનોખી ભેટ : અનુપમા દેવીનું યોગદાન.
દરેક કાળે સ્ત્રીજગતનું સત્ત્વ પ્રગટતું રહે છે. તેના ટોળાં ન હોય બજારમાં હીરાની દુકાન ઓછી હોય પણ તેમાં રહેલી વસ્તુ કિંમતી
હોય.
આપણા જ કાળની સો બસો જેવા વર્ષની વાત છે. શહેરના સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૯૭