SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલનાયક શ્રી આદીશ્વર પ્રભુને આપવાની ત્રણ પ્રદક્ષિણાઓ, અને તેમાં આવતાં જિનમંદિરો ૮૫૫ દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. તેનાં દર્શન કરી આગળ ચાલતાં- ૧૪પર - ગણધર ભગવંતનાં પગલાનું દેરાસર છે. ત્યાં દર્શન કરવાં, ત્યાંથી સીમંધર સ્વામીના દેરાસરમાં જઈ દર્શન કરવાં આ પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ. ચોવીશ તીર્થકર ભગવાનના - ૧૪૫ર - ગણધરનાં પગલાંની સમજ તીર્થકર - ગણધર | તીર્થકર - ગણધર તીર્થકર - ગણધર પહેલા પ્રભુના - ૮૪ નવમા પ્રભુના - ૮૮ સત્તરમા પ્રભુના – ૩૫ બીજા પ્રભુના – ૫ દશમાં પ્રભુના – ૮૧ અઢારમા પ્રભુના - ૩૩ ત્રીજા પ્રભુના – ૧૦૨ અગિયારમા પ્રભુના – ૩૬ ઓગણીસમા પ્રભુના - ૨૮ ચોથા પ્રભુના - ૧૧૬ બારમાં પ્રભુના – ૬૬ વીસમા પ્રભુના – ૧૮ પાંચમા પ્રભુના – તેરમા પ્રભુના – ૫૭ એક્વીસમા પ્રભુના – ૧૭ છ8ી પ્રભુના – ૧૭ બાવીશમાં પ્રભુના - ૧૧ ચૌદમા પ્રભુના - પંદરમાં પ્રભુના – સાતમાં પ્રભુના - ૯૫ તેવીસમા પ્રભુના – ૧૦ આઠમા પ્રભુના – ૯૩ સોળમા પ્રભુના – ૩૬ ચોવીશમાં પ્રભુના – ૧૫ર
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy