________________
મૂલનાયક શ્રી આદીશ્વર પ્રભુને આપવાની ત્રણ પ્રદક્ષિણાઓ, અને તેમાં આવતાં જિનમંદિરો
૮૫૫
દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે.
તેનાં દર્શન કરી આગળ ચાલતાં- ૧૪પર - ગણધર ભગવંતનાં પગલાનું દેરાસર છે. ત્યાં દર્શન કરવાં, ત્યાંથી સીમંધર સ્વામીના દેરાસરમાં જઈ દર્શન કરવાં આ પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ.
ચોવીશ તીર્થકર ભગવાનના - ૧૪૫ર -
ગણધરનાં પગલાંની સમજ
તીર્થકર - ગણધર
| તીર્થકર
- ગણધર
તીર્થકર - ગણધર
પહેલા પ્રભુના -
૮૪
નવમા પ્રભુના -
૮૮
સત્તરમા પ્રભુના –
૩૫
બીજા પ્રભુના –
૫
દશમાં પ્રભુના –
૮૧
અઢારમા પ્રભુના -
૩૩
ત્રીજા પ્રભુના –
૧૦૨
અગિયારમા પ્રભુના – ૩૬
ઓગણીસમા પ્રભુના - ૨૮
ચોથા પ્રભુના -
૧૧૬
બારમાં પ્રભુના –
૬૬
વીસમા પ્રભુના –
૧૮
પાંચમા પ્રભુના –
તેરમા પ્રભુના –
૫૭
એક્વીસમા પ્રભુના – ૧૭
છ8ી પ્રભુના –
૧૭
બાવીશમાં પ્રભુના -
૧૧
ચૌદમા પ્રભુના - પંદરમાં પ્રભુના –
સાતમાં પ્રભુના -
૯૫
તેવીસમા પ્રભુના –
૧૦
આઠમા પ્રભુના –
૯૩
સોળમા પ્રભુના – ૩૬
ચોવીશમાં પ્રભુના –
૧૫ર