SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-૫વરિભાષાંતર - પૂર્તિ લલો શિવમંદિર સોપાન એ ગિરિ જૈનોએ જે ધર્મના કાર્યો ક્ય તેનો આ ગિરિ કીર્તિસ્તંભ છે. અને શિવમંદિરમાં ચઢવા માટેના આ પગથિયાં ર૯ – જાણ્યા જગદીશ્વર જિનરાયા, સિદ્ધાચલ દરબારે, મોક્ષમતેલ ચઢવા નિસરણી, સંકટ–ષ્ટ નિવારે મન. જગદીશ્વર આદીશ્વર ભગવાન સિદ્ધાચલરૂપી દરબારમાં જિનરાયા – જિનરાજા છે. અને આ ગિરિરાજનાં પગથિયાં મોક્ષરૂપી મહેલમાં ચઢવા માટેની નિસરણી છે. » – એ તો મોક્ષ વધુ વરવાની પીઠ વખાણિયે ગિરિરાજ ગિરિરાજ ઉપરની જગ્યાએ કાંઈ ખાલી જગ્યા નથી. એતો મોક્ષરૂપી સ્ત્રીને વરવા માટે બનાવેલી પીઠ્ઠિા (બેઠક) છે. ૩૧ – અદભુત એવો આ શત્રુજ્ય સિદ્ધોના લક્ષ્યરૂપ આ ક્રિડારૌલ છે. કારણ કે અહીંયાં આવેલા મનુષ્યોને તે તુરત જ મોક્ષમાં લઈ જાય છે. ૨ – આ પવિત્ર તીર્થ મોક્ષલક્ષ્મીનો સંગમ રવાના ચોકરૂપે પૃથ્વીના લલાટમાં તિલક જયવંત વર્તે છે. ૩૩ - એહ ગિરિચશવપુરવાટ - મુકિતતણી એ વાટે, આ ગિરિરાજ મોકપુરીનો ધોરી માર્ગ છે. ૩૪ – અઢીય દ્વીપમાં એ સમો, તીર્થ નહિ ફલદાય. કલિયુગ લ્પતરુ લહી, મુક્તા ફળ વધાય. (૩) અઢીદ્વીપનાં બધાંય ક્ષેત્રોમાં ફલને દેનાર તીર્થોમાં આના જેવું બીજું એક્ય તીર્થ નથી. માટે આ પંચમ કલિકાલમાં કલ્પવા જેવા આ તીર્થને મોતીડ વધાવો.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy