________________
૬૩.
श्री शत्रुभ्य-प्रवृत्ति-भाषांतर - पूर्ति.
ब्रह्मर्षिभारतश्चैव- नृपः श्री शान्तनुस्तथा । चन्द्रशेखरभूभृच्च, जिनश्चर्षभसेनकः ॥ ३८ ॥ षट्पुत्रा देवकी राज्ञ्या:, परां सिद्धिगतिं गता: जालिश्चैव मयालिश्चो - वयालिश्च शिवं गताः ।। ३९ ।।
ભરતના પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્રો સાથે શ્રી શાંતનુ રાજા– ચંદ્રશેખર રાજા–શ્રી ઋષભસેનજિન, દેવકીના છ પુત્રો -भ्यां उत्तम सिद्धगतिने पाम्याछे. तेभ४ - भसि - भयासि ने पियासि ने गिरिशष्ट पर मोक्ष पाम्या छे. (३८-३८)
श्रेष्ठी श्री सुव्रतश्चैव मुनिः श्रीमण्डकस्तथा । ऋषिश्चानन्दनामा हि, नारदाः सप्तसंख्यकाः ॥४०॥ धारण्यन्धकवृष्णिश्च, तदष्टादशपुत्रकाः । पुण्यात्मानः परेऽनन्ता:, यत्र सिद्धिगतिं गता: ।। ४१ ।। तं तीर्थाधीश्वरं वन्दे, श्री सिद्धाचलनामकम् । सिद्धिगति समापत्त्यै, श्रेयस्कामयुतः खलु ॥४२॥
श्री सुव्रतशेठ - श्री भंड5 मुनि श्री खानं ऋषि- सात नारह धारागी - खंध वृषिण - खने तेना અઢારકુમાર, તેમજ બીજા અનંત પવિત્ર આત્માઓ જે ગિરિરાજ પર સિદ્ધિ ગતિને પામ્યા છે. તે તીર્થોના અધિપતિ શ્રી સિદ્ધાચલ ગિરિરાજને સિદ્ધિગતિની પ્રાપ્તિ માટે ક્લ્યાણની કામનાવાળો હું વંદન કરું છું (૪–૪૧–૪૨)
शुकराजो निजं राज्यं, प्राप्तो यत्तीर्थयोगत: । शत्रुञ्जयगिरि वन्दे, शत्रुञ्जयकरं सदा ||४३||
જે તીર્થનું સેવન કરવાથી શત્રુએ ક્બજે કરેલા પોતાના રાજ્યને શુકરાજાએ મેળવ્યું. તે બાહ્ય-અત્યંતર શત્રુઓનો જય કરાવનાર શ્રી શત્રુંજયગિરિને વંદના કરું છું.(૪૩)
अस्मिंस्तीर्थवरे भूताः, श्री तीर्थोद्धारकारकाः । एतस्यामवसर्पिण्यां, पूर्वो भरतचक्यभूत् ॥४४॥
આ અવસર્પિણીના કાલમાં આ તીર્થના મોટા ઉદ્ધાર સત્તર થયા અને બીજા થશે .તેમાં પ્રથમ ઉદ્ધાર કરનાર भरत यववर्ती छे. (४४)