________________
૨૪
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ.
पच्छिम उद्धारकरो - जत्थ विमलवाहणो निवो होइ। दुप्पसह गुरुवएसा-तं सिरि सित्तुंजय महातित्थं ॥३३॥
જ્યાં છેલ્લો ઉદ્ધાર કરનાર શ્રી વિમલવાહન રાજા શ્રી દુuસહ–ગુસ્ના ઉપદેશથી થશે,તે શ્રી ચામુંજ્ય મહાતીર્થ જયવંતુ વર્તી – ૩૩ –
वुच्छिन्ने वियतित्थे-जं होही पूयजुयमुसहकूडं। जा पउमनाहतित्थं तं सिरि सित्तुंजय महतित्थं॥३४॥
તીર્થનો વિચ્છેદ થયે બે પૂજા સહિત જે ઋષભદ્ પદ્મનાભના તીર્થ સુધી હશે તે શ્રી રાખ્યુંજય મહાતીર્થ જયવંતુ છે. – ૩૪ –
पायं पावविमुक्का-जत्थ निवासी अ जंति तिरियावि। सुगईए जयउ तयं, सिरि सित्तुंजय महातित्थं ॥३५॥
પ્રાય: જયાં નિવાસ કરનારાં તિર્યંચો પણ પાપ મુક્ત બની સદગતિમાં જાય છે. તે શત્રુંજય મહાતીર્થ જ્ય પામો. –૩૫ –
जस्स सयाऽऽईकप्पे - वक्खाए झाइए सुए सरिए। રો-રિવં તમ-તે સિવુંના મસ્તિત્થiારદા.
જે (શ્રી) શત્રુંજ્યના સર્વલ્પમાં મુખ્ય એવા લ્પનું શુદ્ધ મન વડે ધ્યાન કરવાથી – સાંભળવાથી અને સ્મરણ કરવાથી ત્રીજે ભવે મોક્ષ થાય. તે શત્રુજ્ય મહાતીર્થ જયપામો. ૬ –
जल जलणजलहिरणवनहरिकरिविसविसहराइ दुट्ठभयं। नासइ जं नाम सुई तं सित्तुंजय महातित्थं ॥३७॥
જેનું નામ સાંભળવાથી પાણી – અગ્નિ – સમુદ્ર – યુદ્ધ – વન – સિંહ – હાથી – ઝેર – સર્પ – આદિ દુષ્ટ ભય નાશ પામે છે. તે શત્રુંજય મહાતીર્થ ય પામો. - ૩૭ –