________________
અગુરૂ લઘુ ચાર અપજજત્તાએ અશાતા શાતા એક...
પ્રત્યેક ઉપાંગ ત્રિણ ત્રિણ કહ્યા એ સુસર નીચ ગોત્ર જાણ એ બહોતેર પયડી તણો એ અંત હોયે ઈણ ઠામ...
છેહ સમયે પયડીતણો એ અંત કરે આઠે કર્મને ખેપવી એ પામે સુખ
કહ્યું એ જિનવરૂએ૦ ૭
૫૨૨
કહ્યું એ જિનવરૂએ૦ ૮
ગુણવંત
અનંત...
કહ્યું એ જિનવરૂએ૦ ૯
ઈમ અનેક ભેદ સુંદરૂ એ આગમ શાસ્ત્ર મઝાર મણિવિજય બુધ ઉપદિસે એ શાસ્રતણે અનુસાર...
કહ્યું એ જિનવરૂએ૦ ૧૦
કળા
શંખેશ્વર પરમેશ્વર સાહેબ એ સમ દેવ ન દૂજો રે
પૂજો પૂજો રે પ્રભુ પાસજીને પૂજો ૧ જેહને નામે નવિનનિધિ પામે મુક્તિ વધુ તસ કામે સુર નર નારી બે કરજોડી આવીને શીર નામે રે... પૂજો૦ ૨ તેહ તણે સુપસાથે હરખે ગુણઠાણા સુવિચાર
બંધ ઉદય ઉદીરણા સત્તા ભાખી પર ઉપગાર રે... પૂજો૦ ૩ શાપુર મંડણ શાંતિ જિનેશ્વર મહિમા મહિયલ ગાજે
પાસ ચિંતામણી ચિંતાચૂરે સહસ ફણા જિનરાજે રે... પૂજો૦ ૪ કેસર ચંદન મૃગમદ ઘોળી પૂજે જે નર નારી ભાવના ભાવે જિનવર આગે તેહની દુર્ગતિ વારી રે... પૂજો૦ ૫ તપગચ્છ નાયક પુણ્યે પુરી શ્રી વિજયદેવસૂરીદ
તસ પટ્ટ ધારક કુમતિવારક શ્રી વિજયપ્રભમુણીદો રે... પૂજો ૬ સકલ પંડિત શિર મુગટ નગીનો કપૂરવિજય ગુરૂ સીસ મણિવિજય બુધ ઈણ પેરે જલ્પે પૂરો સંઘ જગીસ રે... પૂજો૦ ૭
સજ્ઝાય સરિતા