________________
aોડી ના ખીજે માયા જંજાળ તૂટી જોડી તો ભવ ઘટમાળ
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર લોભ છે સર્વદુ:ખોની ખાણ સેવ્યાં લહીએ વિધવિધ ઠાવ...
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૩ રાગ છે મોટો કેસરી સિંહ દ્વેષ ગજેન્દ્ર છે મહા અબીહ
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર અપૂર્વકરણાભિધ મુદ્ગરે એહ હણતાં રહીએ સંસાર છે...
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૪ કોઈથી ન કરીએ કલેશ કંકાશ કોઈને ન દીજે અછતા આળ
- મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ચાડીની ટેવ ન રાખીએ ચિત્ત નિંદાએ મુખ નવિ કીજે અપવિત્ત...
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૫ રતિ-અરતિનો કરતાં નાશ રત્નત્રયીનો થાય પ્રકાશ
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર કપટરહિત જે જૂઠી વાણ બોલતાં થાય ન આત્મકલ્યાણ...
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૬ મિથ્યાત્વદર્શન શાલ્ય મજબૂત પાપ અઢારમાં મોહનો દૂત
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર એહને હણે તે મહા શૂરવીર એહ સમ નહિં જગમાં કોઈપીર....
| મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૭ પાપ અઢારનો જે કરે ત્યાગ તે નર જગમાં મોટો મહાભાગ
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર માણમુનિ કહે લહે તત્કાળ તે શિવપુરનું સુખ રસાળ...
મેરે આતમા ! પાપસ્થાનકનિવાર ૮
૨૨૩. આઠ મદની સજઝાય મદ આઠ મહામુનિ વારીયે, જે દુર્ગતિના દાતારો રે, શ્રી વીર જિનેસર ઉપદિશે, ભાખે સોહમ ગણધારો રે. મદ૦ ૧ હાજી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીયે કીધો રે; ચંડાળતણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે. મદ૦ ૨
४७६
સઝાય સરિતા