________________
જાતિસમરણ પામી પેખે પૂરવભવ સંબંધ, પંચ મહાવ્રત સાંભરે વળી ચઉ ગઈ દુ:ખ પ્રબંધ, માત-પિતા આગળ જઈ બોલે દુ:ખ અનંતી વાર, જે જે મેં પામ્યાં તે કહેતાં કિમહી ન આવે પાર... ૪ સંસાર અસાર એ દીસે મલ ભંડાર સંબલ વિણ વાટે જાતાં દુ:ખદાતાર, બહુ જનમ-મરણભય નરય-તિરિય દુ:ખ ઠાણ તિહાં બળતા ઘરથી સારગ્રહે તે જાણ... સાર ગ્રહે તે જાણ વિચારી આપણપું તારશું, ધો પ્રભુ તુમ્હ આદેશ અો હવે સંયમ ગુણ ધારશું, શીલ-તાપ-છુહા તૃષા અનંતી દુ:સહ સંબલિરૂખ, પૂતલી અગ્નિવર્ણ આલિંગી દીઠાં નરકે દુ:ખ... ૬ દુ:ખથી નીકળવા મૃગાપુત્ર નરસિંહ માવિત્ર આદેશેં દીક્ખ લહે મુનિ લીહ અનુક્રમે તે મુનિવર શિવપુર રાજ્યલહંત જિહાં નાણ-Ēસણવળી પરમાણંદઅનંત... પરમાણંદ અનંત તે લહીયે સાધુતણા ગુણ ધરતા, શ્રી જિન શાસન ઉત્તમ પામી સૂધી કિરિયા કરતા, કિરિયાનો તે આગર ગણધર વિજયદેવ પટધાર, વિજયસિંહ ગુરૂરાજ બિરાજે શિષ્ય ઉદય જયકાર... ૮
ઢાળ ૨૦ :
મગધદેશ રાજગૃહી નગરી રાજા ચતુરંગ સેનાએ પરવરિયો તેજે
૪૦૪
શ્રેણિક
દિણયર
ધન ધન શ્રી ઋષિરાજ અનાથી રૂપે સંવેગ રંગ તરંગે ઝીલે યૌવનવય
દીપે રે
ઝીપે રે
ધન ધન શ્રી ઋષિ ૧
દેવકુમાર રે
અણગાર રે...
७
એક દિન કાનન પહોતો શ્રેણિક વંદ્યા શ્રી ઋષિરાય રે
ધન ધન શ્રી ઋષિ૦ ૨
સજ્ઝાય સરિતા