________________
ઉત્તમ ધરમેં થિર રહ્યો ૨ ઈગ લખ પદ એહમાં કહ્યાં વળી ઉપર રે ચુંઆલ હજાર કે અપ્રશસ્તના સંઘાતે દોષ જે કરે સદ્ગુરૂ રે તેમનો પરિવાર કે.
ઉત્તમ ધરમેં થિર રહ્યો ૩ જિનવયણે ના વિરોધ છે તસ ભાસને રે મંદબુદ્ધિ હોઈ કે સદ્દગુરૂ વિરોં અલપતા ગીતારથ હો ગુણ ગ્રાહક કોઈ કે...
ઉત્તમ ધરમેં થિર રહ્યો ૪ બલિહારી સદ્ગુરૂ તણી જે દાખે રે મૃત અર્થ નિચોલ કે કીજે કોડિ વધામણાં લીજે ભામણાં રે નિત નિત રંગરોલ કે...
ઉત્તમ ધરમેં થિર રહ્યો ૫ સદ્દર મુખ જે સાંભળે શ્રુતભક્તિ રે ઉજમણાં સાર કે શ્રી નયવિજય વિબુધ તણો કહે સેવક હો તસ હુયે ભવ પારકે..
ઉત્તમ ધરમે થિર રહ્યો ૬ શ્રી ભગવતી પંચમાંગ સૂત્ર (ઢાળ ૫) અંગ પાંચમું સાંભળો તુમે ભગવઈ નામે ચંગો રે પૂજા કરો ને પ્રભાવના આણી મનમાં દઢ રંગો રે... સુગુણ૦ ૧ સુગુણ સનેહી સાજનાં તમે માનોને બોલ અમારો રે હિતકારી જે હિત કહે તે તો જાણીજે મન પ્યારો રે... સુગુણ૦ ૨ બ્રહ્મચારી ભુએ સુવે કરે એકાસણું ત્રિવિહારો રે પડિકમણાં દોય વારનાં કરે સચિત્તતણો પરિહારો રે... સુગુણ૦ ૩ દેવ વાદે ત્રણ ટંકના વળી કઠિણ વચન નવિ બોલે રે પાપ સ્થાનક શકતું ત્યજે ધમશું હઈડું ખોલે રે.. સુગુણ૦ ૪ કીજું સૂત્ર આરાધના કાઉસગ્ગ લોગસ્સ પણવીસરે રે જપીયે ભગવઈ નામની નવકારવાળી વીસો રે... સુગુણ૦ ૫ જે દિન એહ મંડાવીયે ગુરૂભક્તિ તે દેશવિશેષે રે કીજે વળી પૂરે થયે ઉત્સવ બહુ જન દેખે રે... સુગુણ૦ ૬ ભકિત સાધુ સાતમી તણી વળી રાતી જગો સુવિવેકો રે
૩૮૬
સક્ઝાય સરિતા