________________
૩૧૮
હવે
૧૭૩. સુબાહુકુમારની સજ્ઝાય સુબાહુકુમાર એમ વિનવે, અમે લઈશું સંજમભાર, માડી મોરી રે; મા મેં વીરપ્રભુની વાણી સાંભળી, તેણે મેં જાણ્યો અથિર સંસાર માડી મોરી રે.
હવે હું નહિ રહું આ સંસારમાં. ૧
હાંરે જાયા તુજ વિના સૂના મંદિર માળિયા, જાયા તુજ વિના સુનો સંસાર રે; જાયા મોરા રે, માણેક મોતી ને મુદ્રિકા, કાંઈ ઋદ્ધિ તણો નહિ પાર જાયા મોરા રે.
તુજ વિના ઘડીયન નિસરે. ૨ જોબન કારમું,
હારે માજી તનધન
કારમો કુટુંબ પરિવાર માડી મોરી રે;
હે,
સગપમાં
કુણ
કારમા
તેથી મેં જાણ્યો અથિર સંસાર માડી મોરી રે. હવે હું૦ ૩
હાંરે જાયા સંજમ પંથ ઘણો આકરો,
જાયા વ્રત છે ખાંડાની ધાર, જાયા મોરા રે; બાવીશ પરિસહ
જીતવા,
જાયા રહેવું છે વનવાસ જાયા મોરા રે. તુજ૦ ૪ હાંરે માજી વનમાં તે રહે છે મૃગલાં,
તેની કોણ કરે છે સંભાળ,માડી મોરી રે રે;
વન મૃગની પરે ચાલશું, અમે એકલડા નિરધાર માડી મોરી રે. હવે હું ૫
હાંરે જાયા શિયાળે શીત શીત બહુ પડે,
જાયા ઉનાળે લૂ વાય જાયા મોરા રે; જાયા વરસાલો અતિ આકરો, કાંઈ ઘડીએ વરસ સો જાય જયા મોરા રે તુજ૦ ૬
સજ્ઝાય સરિતા