________________
દુ:ખની ઉત્પત્તિ થતી ન હોવાથી તેમનામાં પર દુ:ખધ્વંસ છે.
ન્યાયની પરિભાષામાં દુ:ખધ્વંસના પરત્વનું વર્ણન કરતી વખતે વર્ધમાન ઉપાધ્યાયે પ્રકાશટીકામાં જણાવ્યું છે કે ‘સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ (પોતાના કાલમાં રહેનાર અને પોતાના અધિકરણમાં રહેનાર) જે દુ:ખપ્રાગભાવ છે તેના અસમાન દેશમાં રહેનાર દુ:ખધ્વંસને પરદુ:ખöસ કહેવાય છે. અર્થાત્ દુ:ખધ્વંસમાં તાદશ(સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ દુ:ખપ્રાગભાવ)અસમાન દેશસ્વસ્વરૂપ પરત્વ છે. જેમ જેમ દુ:ખ ભોગવાતું જાય તેમ તેમ દુ:ખનો ધ્વંસ થતો જાય છે. એ વખતે ભવિષ્યમાં આવનારા દુ:ખનો પ્રાગભાવ પણ હોય છે. આપણા સૌના આત્મામાં આવો દુ:ખધ્વંસ અને દુ:ખપ્રાગભાવ બંન્ને હોય છે. તેથી તે દુ: ખધ્વંસ સ્વ(દુ:ખધ્વંસ)સમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુ:ખપ્રાગભાવનો સમાનદેશીય છે. મુક્તાત્માઓના આત્મામાં રહેલો દુ:ખધ્વંસ, તેઓશ્રીના આત્મામાં દુ:ખની ઉત્પત્તિ થવાની ન હોવાથી તાદશ દુ:ખપ્રાગભાવનો અસમાનદેશીય છે તેથી મુક્તાત્માઓનો દુ:ખÜસ પર છે.
માત્ર સ્વસમાનકાલીનદુ:ખપ્રાગભાવાસમાનદેશીય દુ:ખધ્વંસને પરદુઃ ખધ્વંસ કહેવામાં આવે અર્થાત્ દુઃખપ્રાગભાવનું સ્વસમાનાધિકરણત્વ વિશેષણ આપવામાં ન આવે તો ચૈત્રાદિના આત્મામાં રહેલા દુ:ખધ્વંસના સમાન કાલમાં તો મૈત્રાદિમાં રહેલો દુ:ખપ્રાગભાવ પણ છે. તેથી