SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ કહ્યુ કે “ કાઈ ખળક કોઈ સ્થળેથી આવીને તમારી પાસે એસે તેને તમારે તરત મારી પાસે લઈ આવવા અને મને સોંપી જવા.” અશ્વપાળકે તેની તે આજ્ઞા માન્ય કરી. 66 ત્યારપછી કુળદેવીએ જ્ઞાનથી જાણ્યુ કે તે રાજપુત્રીનો ભાવી વર મગળકળશ થવાનો છે, તેથી તે ઉજયની ગઈ, અને મૉંગળકળશ પુષ્પા લઈને આવતા હતા, તે વખતે તે સાંભળે તેમ આકાશમાં રહીને તે ખેલી કે—જે ખાળક પુષ્પા લઇને જાય છે, તે ભાડાએ કરીને રાજકન્યાને પરણશે.” તે સાંભળી મંગળકળશે વિસ્મય પામી આ શું?’એમ વિચારતાં મનમાં નિશ્ચય કર્યો કે− અહેા જે વાણી મે કાલે સાંભળી હતી, તેજ વાણી આકાશમાં આજે પણ સંભળાય છે. કાલે તેા હું પિતાને કહેવુ' ભૂલી ગયા, પરંતુ આજે તે। આ હકીકત અવશ્ય કહીશ.” એમ વિચારતા તે મા'માં ચાલ્યે જતા હતા, તેવામાં મેટા વાયુના ઝપાટામાં તે ઉડયે.. અને ચપાનગરીની પાસેના વનમાં તે નીચે ઉતરી શકયા ત્યારેજ પવન શાંત થયા. એકાએક ત્યાં આવવાથી તે ભયભીત થયા. પછી તૃષાતુર થવાથી અને થાક લાગવાથી એક નિળ સરાવર દેખીને તે ત્યાં ગયા, અને જળપાન કરી સ્વસ્થ થયેા. પછી તે નગરની દિશા તરફ ચાલ્યા, અને ટાઢ લાગવાથી ગામની ભાગાળે અશ્વપાળે અગ્નિ પ્રગટ કરી હતી ત્યાં ટાઢ ઉડાડવા તે બેઠા. તે તાપતો હતો, ત્યારે તેને જોઇને આ રક ખાળક કાણુ છે ? કયાંથી આવ્યે છે ? આ પ્રમાણે અશ્વપાળા પરસ્પર વાતો કરવા લાગ્યા. અશ્વપાળના ઉપરીએ .
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy