SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ,, જવાનું સભાયુ`' અને કહ્યું કેઃ- પ્રિય મિત્ર ! હવે આપણે નગરમાં જઇએ અને કોઇ સ્થળે સ્થિરતા કરી ભેજનાદિક કરીએ. પછી વળી ફરીને અહીં પાછા આવશુ. ” તે સાંભળી અમરદત્ત મેલ્યા કે “ હું મિત્ર! જો હું આ સ્થાનેથી ચાલીશ તો અવશ્ય તરતજ મારૂં મૃત્યુ થશે,” તે સાંભળી મિત્રાનદ એલ્યા કે “ અરે બધુ! આ પથ્થરની ઘડેલી પુતળી ઉપર તને આટલે બધા મેહ કેમ થાય છે? જો તારે સ્ત્રી વિલાસની ઇચ્છા હશે તે નગરમાં જઈ ભેજન કરીને તારી ઈચ્છા તું ખુશીથી પૂર્ણ કરજે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ જ્યારે તેણે તે પુતળીનું પડખું કેઇ રીતે છેડવા ઇચ્છા દેખાડીજ નહિ, ત્યારે મિત્રાન≠ ક્રોષ અને ઉદ્વેગમાં આવી જઈને માટે સ્વરે રૂદન કરવા લાગ્યા. તે સાંભળી અમરદત્ત પણ રાવા લાગ્યેા, પશુ તે સ્થળ કે તે પુતળી છેડવાની તેણે સ્પષ્ટ ના પાડી. તે વખતે તે પ્રાસાદ કરાવનાર રત્નસાર શ્રેષ્ઠી ત્યાં આન્યા. તેણે અને મિત્રોને પૂછ્યું કે-“ અરે ! તમે અને સ્ત્રીની જેમ રૂદન કેમ કરે છે? તે સાંભળી મિત્રાનંદે પિતાની જેમ તે શ્રેષ્ઠી પાસે સમસ્ત હકીકત કહી સંભળાવી. અમરદત્તની આવી વિચિત્ર ચેષ્ટા સાંભળીને તે શ્રેષ્ઠીને પણ બહુ નવાઈ લાગી. તેણે તેને બહુ બેધ આપ્યા, સમજાબ્યા, ધમકાવ્યા અને વિનયૈા, પણ જ્યારે તેણે તે પુતળી ઉપરના રાગ કે તેનું પડખુ` કોઈ પશુ ઉપાયથી છેડવાની સ્પષ્ટ ના જ કહી, ત્યારે શ્રેષ્ઠી ખેદ પામીને વિચાર
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy