________________
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : પ્રાતઃસ્મરણીય પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વર
સદ્દગુરૂચી નમ : પૂ. મુનિશ્રી રાજવહલભજી વિરચિત શિયલમાહાસ્ય દર્શાવનાર
શ્રી ચિત્રસેન પદ્માવતી ચરિત્ર
ઉપદેશદાતા પૂ. ગુરૂણીજી શ્રી પુન્યથીજી મહારાજના શિષ્યા સાધ્વીજીશ્રી લલિતશ્રીજી મ. તથા સાધ્વીજીશ્રી હીરાશ્રીજી મ. સા.
અમદાવાદ
– પ્રકાશક := શ્રી રાજેન્દ્રસૂરિ સાહિત્ય પ્રકાશન મંદિર
વ્યવસ્થાપક:-શ્રી કાંતિલાલ પોપટલાલ સંઘવી
ઠે. રતનપોળ, હાથીખાના અમદાવાદ-૧
મૂ૯ય:- રૂા. ૧-૫૦ *