________________
શ્રી ઋષભનાથ ચરત્ર
લક્ષ્મીનાથ ( વિષ્ણુ )ને છોડી દે છે.’ તેને કામલેગામાં તીવ્ર આસક્તિ થાય છે. તેને સપરિવાર પણ શેક વડે વરસ ખેલે છે, ‘ ભાવિ કાર્ય મુજબ ખેલનારાની વાણી નીકળે છે.' મૃત્યુ વખતે કીડીએ જેમ પાંખ વડે આશ્રિત થાય, તેમ તે અદ્દીન હાવા છતાં દીનતા વડે, નિદ્રારહિત હોવા છતાં નિદ્રા વડે આશ્રિત થયેા. તેના શરીરના સંધિ ધના હૃદયની સાથે તૂટવા લાગ્યા. પવન વડે પણ કપાયમાન ન થાય તેવા કલ્પવૃક્ષેા કંપવા લાગ્યા. રોગરહિત એવા પણ તેને થનારા દુ તિગમનથી ઉત્પન્ન થયેલી વેદનાની શંકા વડે હાય તેમ સ અગાપાંગની સંધિએ ભાંગવા લાગી. તેની દૃષ્ટિ પણ મિલન થઈ. તે વખતે તેનાં અંગે પણ ગર્ભાવાસના નિવાસથી ઉત્પન્ન થનારા દુઃખના આગમનના ભયથી જાણે અત્યંત કંપવા લાગ્યા. તે મને હર એવા ક્રીડાપ ત, સરોવર, વાવ અને ઉપવનમાં પણ કોઈ ઠેકાણે આનદ પામતા ન હતા. તેથી પ્રિયને સ્નેહરહિત જોઈ ને તે સ્વય‘પ્રભાદેવી કહે છે કે હે પ્રિય ! મેં શુ અપરાધ કો કે જેથી તમે આ પ્રમાણે શૂન્યચિત્તવાળા દેખાએ છે?
૫૭
લલિતાંગ કહે છે કે હે પ્રિયા ! તેં કાઈ અપરાધ કર્ચી નથી, પરંતુ મે' જ અપરાધ કર્યો છે, કારણકે પૂર્વભવમાં તપ અલ્પ કર્યો, ધહીન એવા હુ' ફક્ત કામભાગામાં જ આસક્ત હતા. પૂર્વભવમાં હું વિદ્યાધરનરેદ્ર હતા, તે વખતે આયુષ્યના શેષભાગમાં પુણ્યાદયથી પ્રેરણા પામ્યા હોય એવા સ્વયં બુદ્ધિ મંત્રિએ મને પ્રતિબંધ