________________
પૂ
શ્રી ઋષભનાય ચરિત્ર
પમાડી જિનેશ્વરને ધમ પમાડયો, તેથી 'તિકાળે આરાયેલા ધર્માંના પ્રભાવે આ શ્રીપ્રભવિમાનમાં સ્વામીપણે ઉત્પન્ન થયેા. હમણાં તે પુણ્ય ક્ષય પામ્યું. તેથી અહી થી હુ ક્યવીશ. આ પ્રમાણે તે કહેતા હતા તે વખતે તેની આગળ દેવેન્દ્રે આદેશ કરેલા દૃઢધમ નામના દેવ આવીને તેને આ પ્રમાણે કહે છે—
“ આજે ઈશાનેન્દ્ર નીશ્વર આદિ દ્વીપામાં જિનેશ્વરની પ્રતિમાને પૂજામહેાત્સવ કરવા માટે જશે, તેથી તું પણ તેની આજ્ઞાવર્ડ આવ
99
આ પ્રમાણે સાંભળીને અહા ! મારા પુણ્યાદયથી મારા કાળને ઉચિત સ્વામીની આજ્ઞા છે, એથી હર્ષિત ચિત્તવાળા પ્રિયાની સાથે ચાલ્યેા. નંદીશ્વરઢીપે જઇને નજીકમાં રહેલા ચ્યવનને ભૂલી જઈ ને તે પરમહવડે શાશ્વત્ પ્રતિમાઓની પૂજા કરે છે. તે પછી શુભભાવનાથી વાસિત ચિત્તવાળા અન્ય તીથીઁમાં જતાં વચ્ચે આયુષ્યપૂર્ણ થવાથી. તે મૃવ્યો.
છઠ્ઠા સ્વ : વજ્રજ ઘ
લલિતાંગ મરીને વજ્રજન્ન અને સ્વયં પ્રભા શ્રીમતી થયા. ત્યાંથી ચવીને જ ખૂદ્વીપમાં પૂર્વવિદેહમાં સમુદ્રની પાસે સીતા મહાનદીના ઉત્તરતટે પુષ્કલાવતી વિજયમાં લાહાલ મહાપુરમાં સુવર્ણ જ્ઘ રાજાની લક્ષ્મી નામની ભાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. પુત્રના જન્મનેથી