SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ " શ્રી ઋષભનાથ ચરિત્ર ૩૭ - આ પ્રમાણે સ્વયં બુદ્ધમંત્રી ક્ષણભંગુરવાદી શતમતિના ક્ષણિકવાદનું અને “આ જગત માયામય છે” એમ કહેનારા મહામતિના માયાવાદનું વિવિધ યુક્તિપૂર્વક નિરાકરણ કરીને રાજાને કહે છે કે... હે રાજન ! કામગમાં આસક્ત, વિવાદમાં કુશળ, પુણ્યોદયથી વિમુખ એવા આ લેકોએ તમને છેતર્યા છે. તેથી વિવેકનું આલંબન લઈને કામભેગોને દૂર ત્યજે. આ લેક અને પરલોકના કલ્યાણ માટે ધર્મને જ લેવો. હવે ધાર્મિક વચન સાંભળવાથી પ્રસન્નચિત્તવાળે રાજા કહે છે કે- હે નિર્મળબુદ્ધિવાળા સ્વયં બુદ્ધ! તે ઘણું સારૂં કહ્યું. અવશ્ય ધર્મ કરવા લાયક છે, અમે ધર્મના વિરોધી નથી, પરંતુ સમયે જ ધર્મ આચરવો જોઈએ. બાળપણામાં વિદ્યાનો અભ્યાસ કરે, યૌવનમાં વિષયભેગ ભેગવવા, વૃદ્ધપણે મુનિ પણું કરવું.” એથી કામભેગને યૌવન પામીને તેના ઉચિતની કોણ ઉપેક્ષા કરે ? તે અવસર વિના ધર્મોપદેશ કર્યો, “વીણા વાગતી હોય ત્યારે વેદને ઉચ્ચાર શું શોભે?” ધર્મનું ફળ સગતિ આદિ જે કહ્યું તે સંદિગ્ધ છે, તેથી આ ભવ સંબંધી વિષયામૃતના આસ્વાદના રસને અકાળે તું કેમ નિષેધ કરે છે? સ્વયં બુદ્ધ મંત્રિએ કહેલે રાજાના પિતામહ અતિબળને વૃત્તાંત હવે સ્વયંબુદ્ધ મંત્રી બે હાથ જોડી વિજ્ઞપ્તિ કરે
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy