________________
શ્રી ઋલનાથ ચરિત્ર
દેવશુદ્ધ તે-બે તાલીશ દેોષ રહિત અશન-પાનખાદિમ–સ્વાદિમવસ્ર શય્યા–સથારા આદિ હોય તે.
२०
કાળશુદ્ધ તે—જે કાંઈ પણ ચેાગ્ય કાળે સયત એવા સાધુઓને અપાય તે કાળશુદ્ધ જાણુવું.
ફળની આશ'સા વિના શ્રદ્ધા વડે જે અપાય તે ભાવશુદ્ધ જાણવું'.
શરીર વિના ધમ નથી, આહાર વિના શરીર નથી,, તેથી ધર્મપિગ્રહદાન નિર'તર કરવું જોઈએ.
શીલ એટલે સાવદ્ય યાગથી અટકવુ.. તે દેશિવેતિ અને સવિરતિના ભેદે એ પ્રકારે છે.
ત્યાં દેશવિરતિ ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, સ્થૂલ અહિંસા આદિ પાંચ અણુવ્રત સ્વરૂપ બાર પ્રકારે જાણવી. આ દેશવિરતિ યતિધર્માંના અનુરાગી, શુશ્રુષા આદિ ગુણુવાળા, શમ–સ વેગ–નિવેદ–અનુક પા–આસ્તિકન્ય લક્ષણરૂપ સમ્યગ્દર્શનને પામેલા, મિથ્યાત્વ રહિત, સાનુખ ધ અન`તાનુબંધી ક્રોધના ઉદયથી રહિત, ચારિત્ર માહનીયના ક્ષચેાપશમ વડે ગૃહસ્થાને થાય છે.
સર્વથા હિંસા આદિને ત્યાગ કરવાથી સર્વવિરતિ થાય છે. તે સ્વભાવથી મઢ કષાયવાળા, સાંસારિક સુખને ત્યાગ કરનાર), વિનયાદિ ગુણૈાથી યુક્ત, મહાપુરુષ સાધુઆને હાય છે.
જે કિલષ્ટ કર્મરૂપી કાષ્ઠને ખાળે છે, તે તપ છ બાહ્ય અને છ અભ્યંતર શ્વેદે કરીને ખાર પ્રકારે જાગૃ