SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર લજજા પામું છું. મારી ઉપર કૃપા કરીને સાધુઓને આજ ઘરે મોકલે, જેથી ઈચ્છા મુજબ આહાર આપું.” આચાર્ય કહે છે કે વર્તમાનયોગ વડે જેવા પ્રકારની ભિક્ષા મુનિઓને કપે છે, તે તે તું જાણે છે.” ધન “જે નિશ્ચ ઉપકાર કરશે તે જ હું આપીશ.” એમ કહી નમીને પિતાના આવાસે ગયે. તેની પાછળ જ બે સાધુ ધનના આવાસે ગયા. તે વખતે તેના ઘરમાં નસીબ ચગે કાંઈપણ કલ્પી શકે તેવું ન હતું, તેથી અહીં તહીં તપાસ કરતાં પિતાના શુદ્ધ હૃદયની જેમ ઘી જેયું. તમને આ કપે” એમ કહીને “કપે એ પ્રમાણે બોલતાં સાધુના પાત્રમાં સર્વ થી આપ્યું. ધનને ધૃતદાનથી બેધિબીજની પ્રાપ્તિ હું ધન્ય છું, કૃતપુણ્ય છું', એ પ્રમાણે વિચારતો તે મુનિઓના ચરણેને નમે છે, મુનિઓ પણ સર્વકલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર સમાન ધર્મલાભ આપીને ત્યાંથી નીકળ્યા. આ પ્રમાણે ધન સાર્થવાહે તે વખતે ઘતદાનના પ્રભાવે અતિનિર્મળ ભાવવિશુદ્ધિ વડે મેક્ષવૃક્ષના બીજ સમાન અતિદુર્લભ બષિબીજ પ્રાપ્ત કર્યું. ધર્મોપદેશ રાત્રિએ મુનિઓના ઉપાશ્રયમાં જઈને આશયને પ્રણામ કરીને આગળ બેઠે તે વખતે ધર્મઘોષસૂરીશ્વર સવ સરખા કવવિ કે દેશના આપે છે
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy