SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૪૯ અનુક્રમે વિહાર કરતા તે પ્રભુ પરિવાર સહિત અષ્ટાપદ પર્યંત પાસે પહેાંચે છે. ત્યાં પહાંચીને નિર્વાણુ મદિરના પગથિયાની જેમ તે પત ઉપર ચઢે છે, ત્યાં ઋષભદેવ પ્રભુ દશહજાર મુનિએ સાથે ચતુર્દશ ભક્ત (છ ઉપવાસ) તપ વડે પાદાપગમન અનશનને સ્વીકારે છે. તે વખતે પર્વતના રક્ષક પુરુષા ત્યાં રહેલા જગદુંગુરુને જાણીને શીઘ્ર જઈ ને ભરતચક્રવતીને જણાવે છે. તે ભરતરાજા પ્રભુના ચતુર્વિધ આહારના પચ્ચક્ ખાણને સાંભળીને અંતરમાં પેઠેલા શલ્યની જેમ શેકવર્ડ પીડા પામ્યા. તે પછી મેાટા શાકરૂપી અગ્નિથી એકદમ સ્પર્શ કરાયા હોય તેમ તે ભરત સિમક્રિમ એ પ્રમાણે શબ્દ કરતા અગ્નિના સ્પર્શ કરનાર વૃક્ષ જેમ જળબિં’દુએને છેડે તેમ આંસુઆને મૂકે છે. અંતઃપુરના પરિવારથી યુક્ત, અત્યંત દુ:ખથી પીડા પામેલા ભરત પગે ચાલતા અષ્ટાપદ પર્વત તરફ જાય છે. તે પગમાં લાગતા કર્કશ કાંકરાઓને પણ ગણતા નથી, કારણકે હર્ષોંની જેમ શાકથી પણ વેદના જણાતી નથી. કાંકરાથી વિધાયેલા પગમાંથી લાહીની ધારાએ ઝરે છે, તેથી તેના ચરણન્યાસના માર્ગ અલતાથી ર'ગાચા હાય એવા થાય છે, ચઢવાના સમયમાં ગતિને વિશ્ર્વ ન થાય, એથી વાહન વડે પાસે ગમન કરનારા લેાકેાને પણ રાજા અવગણે છે. તે માથે છત્ર રાખ્યુ હાવા છતાં અત્યંત તપેલા હાય તેમ થઈને જાય છે, અમૃતની
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy