________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૯
અનુક્રમે વિહાર કરતા તે પ્રભુ પરિવાર સહિત અષ્ટાપદ પર્યંત પાસે પહેાંચે છે. ત્યાં પહાંચીને નિર્વાણુ મદિરના પગથિયાની જેમ તે પત ઉપર ચઢે છે, ત્યાં ઋષભદેવ પ્રભુ દશહજાર મુનિએ સાથે ચતુર્દશ ભક્ત (છ ઉપવાસ) તપ વડે પાદાપગમન અનશનને સ્વીકારે છે.
તે વખતે પર્વતના રક્ષક પુરુષા ત્યાં રહેલા જગદુંગુરુને જાણીને શીઘ્ર જઈ ને ભરતચક્રવતીને જણાવે છે.
તે ભરતરાજા પ્રભુના ચતુર્વિધ આહારના પચ્ચક્ ખાણને સાંભળીને અંતરમાં પેઠેલા શલ્યની જેમ શેકવર્ડ પીડા પામ્યા. તે પછી મેાટા શાકરૂપી અગ્નિથી એકદમ સ્પર્શ કરાયા હોય તેમ તે ભરત સિમક્રિમ એ પ્રમાણે શબ્દ કરતા અગ્નિના સ્પર્શ કરનાર વૃક્ષ જેમ જળબિં’દુએને છેડે તેમ આંસુઆને મૂકે છે. અંતઃપુરના પરિવારથી યુક્ત, અત્યંત દુ:ખથી પીડા પામેલા ભરત પગે ચાલતા અષ્ટાપદ પર્વત તરફ જાય છે. તે પગમાં લાગતા કર્કશ કાંકરાઓને પણ ગણતા નથી, કારણકે હર્ષોંની જેમ શાકથી પણ વેદના જણાતી નથી.
કાંકરાથી વિધાયેલા પગમાંથી લાહીની ધારાએ ઝરે છે, તેથી તેના ચરણન્યાસના માર્ગ અલતાથી ર'ગાચા હાય એવા થાય છે, ચઢવાના સમયમાં ગતિને વિશ્ર્વ ન થાય, એથી વાહન વડે પાસે ગમન કરનારા લેાકેાને પણ રાજા અવગણે છે. તે માથે છત્ર રાખ્યુ હાવા છતાં અત્યંત તપેલા હાય તેમ થઈને જાય છે, અમૃતની