________________
૪૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેમાં, કોઈક ઠેકાણે પાકેલી દ્રાક્ષને ખાવા વડે ઉન્મત્ત થયેલ શુકે વડે કરાતો છે શબ્દ જેમાં, કોઈક ઠેકાણે આમ્રવૃક્ષના અંકુરને ખાવાથી ઉન્મત્ત થયેલ કેયલે. વડે કરાતો છે પંચમ સ્વર જેમાં, કોઈક ઠેકાણે નવા. કમળતંતુના આસ્વાદ વડે મત્ત થયેલ હંસના સ્વર વડે વ્યાપ્ત, કેઈક ઠેકાણે નદીના કાંઠે ઉન્મત્ત કૌચપક્ષીના ૐકાર શબ્દ વડે વાચાલ, કેઈક ઠેકાણે નજીક રહેલ. મેઘને જોવાથી ઉન્માદ પામેલા મેરના કેકારવથી વ્યાસ, કઈક ઠેકાણે સરોવર ઉપર ફરતા સારસ પક્ષીના સ્વર વડે સુંદર, કોઈક ઠેકાણે રક્ત અશક વન વડે કસુંબી. વસ્ત્ર જેવા, કોઈક ઠેકાણે તાલ–તમાલ અને હિંતાલ વૃક્ષ વડે નીલ આકાશ હોય એવા, કેઈક કેકાણે પુષ્પથી યુક્ત કેસૂડાંનાં વૃક્ષે વડે પીળા વસ્ત્રવાળા હોય એવા, કેઈક ઠેકાણે માલતી અને મહિલકાના વન વડે વેત વસ્ત્રવાળા હોય એવા-આવા પ્રકારના પર્વમાં શ્રેષ્ઠ આઠ યોજના ઊંચે હવાથી આકાશ પર્યત ઊંચા હોય એવા તે અષ્ટાપદ પર્વત ઉપર જગગુરુ ચઢે છે.
તે પર્વત વાયુથી ઉડેલા વૃક્ષના પુષ્પો વડે અને ઝરણાંના પાણી વડે ત્રણ જગતના સ્વામીને જાણે સત્કાર કરે છે.
સમવસરણ હવે સ્વામીના ચરણથી પવિત્રિત તે અષ્ટાપદપર્વત પ્રભુના જન્મ મહોત્સવ વડે પવિત્ર કરાયેલા મેરુપર્વતથી.