SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષમનાથ ચરિત્ર ૪૩૭ ક્રીડાથી શાંત થયેલ હરણવાળા શિખરા વડે ખતાવ્યો છે અનેક ચંદ્રને વિભ્રમ જેણે એવા, ઝરણાંઓની પંક્તિવડે ત્યાગ કરેલ નિ`ળ ઉત્તરીય વસ્ત્ર જેવા, ઊંચે જતા સૂ - કાંતમણિના કિરણા વડે ઊંચી ધ્વજાવાળા હાય એવા, ઊ'ચા નિળ શિખરના અગ્રભાગને વિષે સ’ક્રમિત થયેલ સૂર્ય વડે ભાળી વિદ્યાધરની સ્ત્રીઓને ઉદ્દયગિરિના ભ્રમને કરાવનારા, મયૂરપત્રથી રચેલા મેાટા છત્રની જેમ અત્યંત લીલા ઘણા પાંદડાવાળા વૃક્ષેાવડે કરાતી છે નિરંતર છાયા જેમાં એવા, કૌતુકવડે ખેચરીએ વડે હરણુનાં બચ્ચાંઓ લાલન કરાતે છતે, એથી ઝરતા હિરણીના દૂધવડે સિ ંચન કરાતા છે લતાયન જેમાં એવા, કડ્ડલીપત્રના વસ્ત્રને પહેરનારી ભીલડીએના નૃત્યને જોવા માટે શ્રેણી અદ્ધ કરેલા નેત્રપત્રવાળી દેવાંગનાએ વડે અધિષ્ઠિત, સુરતથી થાકી ગયેલી સાપણ વડે પીવાતા છે મંદ મંદ વનના પવન જેમાં એવા, વનના વાયુરૂપ નટની ક્રીડાવડે નચાવાતાં છે લતાવન જેમાં એવા, કિન્નરીઓના સમૂહ વડે કામક્રીડા સાટે મદિર રૂપ કરાઈ છે. ગુફાએ જેની એવા, અપ્સરાજનના સ્નાનના સમૂહ વડે ઊંચા તરંગવાળા છે સરાવરનાં પાણી જેનાં એવાં, કાઇક ઠેકાણે સારીપાસાના જુગારમાં તત્પર કોઈક ઠેકાણે પાનગેાષ્ઠીમાં રક્ત અને કાઇક ઠેકાણે શરત કરનારા યક્ષેા વડે કાલાહલવાળા કરાયેા છે મધ્ય ભાગ જેને એવા, કાઈક ઠેકાણે ભીલડીઓ વડે, કાઈક ઠેકાણે કિન્નરીએ વર્ડ, અને કાઈક ઠેકાણે વિદ્યાધરીએ વડે શરૂ કરાયા છે ક્રીડાગીત
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy