________________
૪૩૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
દરેક નગરમાં ભવ્ય પ્રાણીઓને પ્રતિમાધ કરતા વિશ્વને ઉપકાર કરવામાં શ્રેષ્ઠ ભગવાન શ્રી ઋષભસ્વામી અનુક્રમે વિહાર કરતા અન્યદા અષ્ટાપદ મહાપવ ત પાસે આવે છે. અષ્ટાપદનું વર્ણન
હવે અષ્ટાપદ પર્યંતનુ વર્ણન કરે છે : શરઋતુમાં ઉત્પન્ન થયેલ મેઘાના એક ઠેકાણે સમૂહ કર્યાં હેાય એવા, થીજી ગયેલા ક્ષીરસમુદ્રના તર`ગના ફૂટ જાણે લવાયેા હાય એવા, પ્રભુના જન્મભિષેકના સમયે ઇંદ્રે વિષુવેલા ખળદોમાંના એક ઊંચા શૃંગવાળા બળદની જેમ રહેલા, નદીશ્વર મહાદ્વીપમાં રહેલ વાવડીના મધ્યમાં રહેલ. દધિમુખ પ તામાંથી કાઈ પણુ એક પ ત આવ્યે હાય. એવા, જ’મુદ્વીપરૂપી કમળના ઉછરેલા નાળખંડ જેવા, પૃથ્વીના શ્વેત રત્નમય ઉભટ મુકુટ જેવા નિળપણા વર્ડ અને દૈદીપ્યમાન પણા વડે હંમેશાં દેવાના સમૂહવર્ડ જળવડે સ્નાન કરાતા હાય એવા, વસ્રોવડે સાફ કરાતા હાય એવા, નિર્માંળ સ્ફટિકની શીલાઓના કિનારા ઉપર બેઠેલા સ્ત્રીજનેાવડે પવનથી ઉછળેલી કમળની રજવડે જણાતું છે નદીનું પાણી જેમાં એવા, શિખરના અગ્રભાગ ઉપર વિશ્રામ કરતી વિદ્યાધરની સ્ત્રીઓને વૈતાઢચ અને ચુલ્લ હિમવંત પર્યંતનુ વિસ્મરણ કરાખ્યું છે અંતર જેણે એવા, સ્વ ભૂમિના અરીસા હાય એવા, દિશાઓનું અનુપમ હાસ્ય હોય એવા, ગ્રહ અને નક્ષત્રાના નિર્માણ માટે અક્ષય માટીના સ્થળ જેવા, મધ્યભાગમાં બેઠેલા