________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩૧
તે મૂલ અને ઉત્તરગુણુ સહિત સાધના ઉપદેશ કરે છે. તમે જાતે અનાચારમાં કેમ પ્રવર્તો છે ? એમ પૂછાયેલ તે પાતાની અશક્તિ જણાવે છે. આવેલા ભવ્ય જીવાને પ્રતિમાધીને દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાવાળા થયેલા તે ભવ્ય જીવેાને સ્વામીના ચરણ પાસે મેાકલે છે. નિષ્કારણ ઉપકારી જગતના અદ્વિતીય મધુ શ્રીઋષભસ્વામી પ્રતિષેાધ પામીને આવેલા તેને જાતે દીક્ષા આપે છે.
મરીચિના શરીરમાં પીડા અને કપિલ રાજપુત્રનું આગમન
એક વખત પ્રભુની સાથે આ પ્રમાણે વિચરતા મરીચિના શરીરમાં, કાષ્ઠમાં ધુણુની જેમ ઉત્કટ રીંગ ઉત્પન્ન થયેા. તે વખતે આધાર ઉપરથી ભ્રષ્ટ થયેલા વાનર જેવા વ્રતથી ભ્રષ્ટ થયેલ, બહાર કરેલા મરીચિ પેાતાના વૃંદના સાધુએ વડે પાલન કરાતા નથી, પ્રતિકાર ન થવાથી મરીચિ વ્યાધિ વડે, ભૂંડ આદિ વડે આ રક્ષક વિનાના શેરડીના વાઢાની જેમ અધિક પીડાય છે, ઘેાર મહા અરણ્યમાં સહાય વગરનાની જેમ રાગમાં પડેલા મરીચિ આ પ્રમાણે વિચારે છે ઃ—અહા ! મને અહીં જ આ ભવમાં અશુભ કર્માં ઉદયમાં આવ્યુ, જેથી પેાતાના સાધુએ પણ આ બીજાની જેમ મારી ઉપેક્ષા કરે છે, અથવા ઘૂવડને વિષે પ્રકાશ નહિં કરનારા સૂર્યની જેમ, મારા ઉપચાર નહીં કરનારા કાઈ પણ સાધુને ઢોષ નથી, ખરેખર ! સાવદ્યથી અટકેલા સાધુઓ
તેએ