________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મહાપુરુષચરિત્રને ઉપક્રમ
अह आए ओसप्पिणीह, उसहाइ-वीरपज्जता । तित्थयरा चउवीस, बारह भरहाइणो चक्की ||१६|| पडिविण्हुणा य नव नव, बलदेवा केसवा य नरवसहा । નાયા ઉત્તમપુરિસા, તિક્રિ—સરવા, મુસિદ્ધા ।।×બા तेसि पढमं वुच्छं, जिणवर - वसहस्स तेरसभवे य । सम्मदंसणलाहा, सिवपयसंपत्तिपज्जतं ॥ १८॥
હવે આ અવસર્પિણીમાં ઋષભદેવથી વીર પત ચાવીશ તીર્થંકરા, ભરત આદિ બાર ચક્રવતિઓ, નવ પ્રતિવાસુદેવ, નવ અળદેવ અને મનુષ્યેામાં વૃષભ સમાન નવ વાસુદેવ એમ ત્રેસઠ સખ્યામાં સુપ્રસિદ્ધ ઉત્તમ પુરુષો થયા છે, તેમાં પ્રથમ શ્રી ઋષભદેવ જિનેશ્વરના સમ્યગ્દનના લાભથી શરૂ કરીને મેાક્ષપદની પ્રાપ્તિ સુધીના તેર ભવાને કહીશ. ૧૬-૧૭–૧૮
ઋષભચરિત્રમાં પ્રથમ ધન સાક્ષ્વાહના ભવ
વલયાકારે રહેલા અસંખ્ય દ્વીપ અને સમુદ્રોથી વીંટળાયેલા, એક લાખ ચેાજન પ્રમાણ લંબાઈ-પહેાળાઈવાળા, કાંઇક અધિક ત્રણ લાખ ચેાજન (૩૧૬૨૨૭ ચેાજન)ની પરિધિવાળા જ બુદ્વીપ નામે દ્વીપ છે. ગંગાસિંધુ આદિ મહા-નદીએ, ભરત આદિ સાત ક્ષેત્રા, હિમવત આદિ છ વર્ષધર પતાથી અલ'કૃત એવા તે દ્વીપના