SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર તેમાં રહેલા ભાવોને ગ્રહણ કરીને, ઉપાધ્યાય શ્રી મેરુવિજય અને પંડિત શ્રી યશોભદ્રવિજય માટે આ પ્રાકૃત ભાષામાં રચ્યું છે. ૧૨ जयउ सिरिनेमिसरी, उद्धारगरो कयंबतित्थस्स । तवगच्छभूसणं मे, पहावगो सासणे पगुरू ॥१३॥ કદંબગિરિતીર્થને ઉદ્ધાર કરાવનારા, તપગચ્છના આભૂષણરૂપ, શાસનપ્રભાવક શ્રી વિજયનેમિસૂરિ કે જેઓ મારા પ્રગુરુ છે તે જયવંતા વર્તો. ૧૩ वच्छल्लवारिही मे, विण्णाणगुरू जएउ सरिवरो । जास सुहादिट्ठीए, मन्दो वि समत्थओ जाओ ॥१४॥ વાત્સલ્યવારિધેિ મારા ગુરુ શ્રી વિજયવિજ્ઞાનસૂરિવર જયવંતા વર્તો, જેમની શુભદષ્ટિથી મન્દ એ પણ હું સમર્થ થ છું. ૧૪ कत्थूरायरिएणं विरइयमेयं महापुरिसचरियं । जाव चरमजिणतित्थं, ताव जयउ भवियबोहगरं ॥१५॥ આચાર્ય શ્રી કસ્તૂરસૂરિએ આ મહાપુરુષચરિત્ર રચ્યું છે, તે જ્યાં સુધી ચરમજિન શ્રી વીરભગવંતનું તીર્થ રહે ત્યાં સુધી ભવ્યજનેને બંધ કરનાર આ ચરિત્ર જયવંતુ વર્તે. ૧૫ .
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy