SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૩૭મ બીજા સુભટોથી પરિવારે તે બાહુબલિ, મહાબળવાળા, મહા ઉત્સાહવાળા, એક કાર્યની પ્રવૃત્તિવાળા અભેદ્ય જાણે પિતાના અંશ હેય એવા તેઓ વડે તે શોભે છે. હવે તરત જ તેના ચિત્તમાં રહ્યા હોય એવા તેના લાખો હરત્યારૂઢ, અશ્વારૂઢ, રથી અને પાયદળ નીકળે છે, અચળ નિશ્ચયવાળે તે બાહુબલિ શસ્ત્રધારી ઓજસ્વી પિતાના સુભટ વડે પૃથ્વીને એક વીરમય જાણે રચતો હોય તેમ ચાલે છે. તેના વિરપુરુષ વિભાગ કર્યા વિના જ્યના યશની ઈચ્છાવાળા પરસ્પર ‘હું એકલે શત્રુઓને જીતીશ એ પ્રમાણે બેલે છે. તેના સૈન્યમાં કાહલ (વાઘ) વગાડનારે પણ પિતાને વીર માનતો હતે, ખરખર રહણગિરિમાં કાંકરા પણ સવમણિના સ્વરૂપને ધારણ કરનાર હોય છે. ભરત-બાહુબલિની સૈન્યવ્યવસ્થા તે વખતે ચંદ્ર સરખા ત મહામાંડલિક રાજએના છત્રમંડલ વડે આકાશ પુંડરીક (વેતકમલ) મય હાય એમ થાય છે. બાહુબલિ પ્રત્યેક મહા ઓજસ્વી રાજાઓને જોતો, પિતાના બાહુની જેમ મોટેથી માનતે આગળ જાય છે. સૈન્યના પ્રચંડ ભાર વડે પૃથ્વીને અને જયવાજિ. ત્રાના અવાજે વડે સ્વર્ગને (આકાશને) આલ્ફોટન કરતે. હાય તેમ બાહુબલિ માર્ગમાં જાતે દૂર રહેલ એવી પણ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy