SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ શ્રી ઋષભનાથ ચરિત્ર તે પછી ભરતેશ્વર મંત્રીના વચનને “તેમ થાઓ” એ પ્રમાણે સ્વીકારે છે “વિદ્વાને ખરેખર બીજાના યુકત વચનને માને છે.” તે પછી શુભ દિવસે કર્યું છે પ્રયાણ મંગલ જેણે એ તે ભરતરાજા ઊંચા પર્વત જેવા હાથી ઉપર ચઢે છે. અન્ય રાજાઓની એક સેના સરખા હાથી–ઘેડા અને રથ ઉપર ચઢેલા હજારો સિપાઈઓ વડે પ્રયાણ સમયનાં વાજિંત્રો વગડાવે છે. - હવે પ્રયાણવાજિંત્રના અવાજ વડે સમાન તાલના અવાજે વડે સંગીતકારની જેમ સર્વ સૈન્ય મળે છે. રાજા-મંત્રી–સામંત અને સેનાપતિથી પરિવરેલે અનેકરૂપ ધારણ કરતા હોય તેમ ભરતરાજા નગરીની બહાર નીકળે છે. * * * * - નાની વાત ભરતરાજાનું સંગ્રામ કરવા માટે પ્રયાણ હવે ભરતરાજાનું એક હજાર યક્ષ વડે અધિષ્ઠિત ચકરત્ન સેનાપતિની જેમ આગળ ચાલે છે. શત્રુઓના ગુપ્તચરની જેમ રાજાના સૈન્યમાંથી ઉડેલા પ્રયાણને સૂચવનારા રજના સમૂહ જલદી દૂર ફેલાય છે. તે વખતે. ચાલતા લાખોની સંખ્યાવાળા હાથીઓ વડે હાથીને ઉત્પન થવાની ભૂમિઓ (વિધ્યાચલ આદિ) હાથી રહિત હોય એવી લાગે છે. તેના ચાલતા ઘોડા, રથ, ખચ્ચર અને ઊંટ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy