SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રી ઋષભનાથ ચરિત્ર જેણે એવો, બીજા સમુદ્રની જે ગંભીર ઇવનિવાળે બાહુબલિ આ પ્રમાણે કહે છેઃ –હે દૂત! સારી રીતે વાચાળમાં અગ્રેસર તું જ એક છે કે જેથી મારી આગળ પણ આવા પ્રકારનું વચન બોલી શકે છે. ખરેખર મારે મોટા ભાઈ પિતા તુલ્ય છે, તે પણ બાંધના સમાગમને ઈચ્છે તે પણ ચગ્ય જ છે. સુર–અસુર અને રાજાઓની લક્ષ્મી વડે સમૃદ્ધ એવો તે અલ્પ વૈભવવાળા અમે આવવાથી લજજા પામે. એથી અમે ન આવ્યા. સાઠ હજાર વર્ષો સુધી બીજાઓના રાજ્યને ગ્રહણ કરતા એવા તેને નાના ભાઈઓના રાજ્ય લેવામાં વ્યગ્રતા કારણ છે, જે તેનું કારણ સુબંધુપણું હોત તો તેણે પિતાના ભાઈની આગળ રાજ્ય અને સંગ્રામની. ઈચ્છાથી દરેકને દૂત શા માટે મોકલ્યા? લેભી એવા પણ મોટા ભાઈની સાથે ક ભાઈ લડે, એ પ્રમાણે બુદ્ધિથી વિચારીને મહાસત્ત્વશાળી તે તે નાના ભાઈએ પિતા પાસે ગયા. અને તેઓના રાજ્ય ગ્રહણ કરવા વડે પણ છળ જેનારા તારા સ્વામીની બકચેષ્ટા નકકી પ્રગટ થઈ. આશ્ચર્ય છે કે અમારા ઉપર પણ તેવા પ્રકારના સ્નેહને બતાવતા તે ભરત વાણીપ્રપંચમાં વિચક્ષણ અને વિશિષ્ટ એવા તને મેકલ્યો. દીક્ષા ગ્રહણ કરીને ભાઈઓએ રાજ્ય આપી તે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy