________________
૧૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેના અવતાર વખતે ત્રણે ય લેાકના પ્રાણીઓને દુ:ખનો છેદ થવાથી ક્ષણવાર સુખ અને માટે ઉદ્યોત થયેા. તેના અવતારની રાત્રિએ વાસભવનમાં સૂખપૂર્વક સૂતેલા મરુદેવીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં.
શ્વેત
ત્યાં પ્રથમ સ્વપ્નમાં પુષ્ટ સ્કધવાળા, દી સરળ પુચ્છવાળા, સુવણૅની ઘુઘરીઓની માળાથી વિરાજિત વૃષભ જોચેા. ૧. ખીજા સ્વપ્નમાં ચાર દાંતવાળા, વણુ વાળા, અનુક્રમે ઉન્નત, ઝરતા મદથી શાલતા હાથી. ૨. ત્રીજા સ્વપ્નમાં પીત નેત્રવાળા, દીર્ઘ જીભવાળા, ચપલ કેસરાવાળો સિંહ. ૩. ચાથા સ્વપ્નમાં પદ્મદ્રહમાં કમળમાં નિવાસ કરનારી, પૂર્ણ ચંદ્ર સરખા નેત્રવાળી, દિગ્ગજોની પુષ્ટ મેટી સૂ'થી અભિષેક કરાતી લક્ષ્મી દેવી. ૪, પાંચમા સ્વપ્નમાં વિવિધ પ્રકારના કલ્પવૃક્ષાના પુષ્પથી ગૂંથેલી માળા. પ. છઠ્ઠા સ્વપ્નમાં પેાતાના મુખના પ્રતિબિંબ જેવા, આનંદને ઉત્પન્ન કરનારા, કાંતિના સમૂહ દિશા–મ`ડળને પ્રકાશિત કરનારા ચંદ્રમ’ડળ. ૬. સાતમા સ્વપ્નમાં અંધકારના સમૂહને દૂર કરનારા, રાત્રિમાં પણ દિવસના ભ્રમને કરાવનાર, હજાર કિરણાથી શેશભતા સૂર્યાં. ૭. આઠમા સ્વપ્નમાં ઘૂઘરીઓની જાળથી શાભતી ચલાયમાન ધ્વજાઓ વડે શે।ભતા મહાવજ. ૮. નવમા સ્વપ્નમાં જાત્યસુવણું થી ઉજજવળ રૂપવાળા, સમુદ્રમ’થનથી નીકળતા અમૃતકુંભ સરખા પૂર્ણ કુંભ. ૯. દશમા સ્વપ્નમાં ભ્રમરના શબ્દવાળા કમળા વડે પ્રથમ તી કરની સ્તુતિ કરવા માટે અનેક મુખવાળું થયું હોય એવુ· માટુ” પદ્મ સરોવર.