________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
રાજાએ યુદ્ધ વિના અધીન થયા. રાજા પુષ્કળપાળે પણ વજવંઘરાજાનું વિવિધ પ્રકારે સ્વાગત કર્યું. એગ્ય સમયે તે વજજઘરાજા પુષ્કળપાલ રાજાની અનુજ્ઞા લઈને શ્રીમતીની સાથે નગરીમાંથી નીકળે અને તે અનુકમે મહાશિરવન પાસે આવ્યું.
તે વખતે મુસાફરોએ તે રાજાને કહ્યું કે હે મહારાજા ! હવે આ વનની મધ્યમાં થઈને જાએ, કારણ કે હમણું આ વનમાં બે સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. ત્યાં દેવોના આગમનના ઉદ્યોતથી તે દૃષ્ટિવિષ સર્પ વિષરહિત થયું છે. નામવડે સાગરસેન અને મુનિસેન, તે બંને મુનિએ સૂર્ય–ચંદ્રની જેમ હે રાજન! અહીં વતે છે. તે મુનિઓને સગા ભાઈ જાણીને વિશેષે હર્ષસહિત રાજા તે જ વનમાં નિવાસ કરે છે. તે પછી સ્ત્રી સહિત ભક્તિના સમૂહથી નમ્ર તે સુર અસુરેથી સેવિત દેશના કરતા બંને મુનિવરને વંદન કરે છે. દેશના સાંભળ્યા પછી વસ્ત્ર, અન્ન, પાન અને ઉપકરણે વડે તેઓને પ્રતિલાલ્યા.
તે પછી તે વિચારે છે કે- સહેદરભાવ સરખે. હોવા છતાં આશ્ચર્ય છે કે આ નિષ્કષાય, મમવરહિત, પરિગ્રહથી અટકેલાને ધન્ય છે. હું એવું નથી. દીક્ષા ગ્રહણ કરનારા પિતાના સન્માર્ગે જનાર આ જ સગા ભાઈ છે, હું તે ખરીદાયેલે હઉં તે પુત્ર છું. આમ હેવા છતાં પણ જે હું દીક્ષા લઉં તે કાંઈ અયુક્ત