SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર પ હવે સુવણ જ ઘરાજાએ વજ્રજઘને ચાગ્ય જાણીને તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી. વજ્રસેન ચક્રવતિએ પણ પુષ્કલપાલ નામના પુત્રને રાજ્યલક્ષ્મી આપીને દીક્ષા લીધી, અને તે તીથ"કર થયા. વજ્રઘ પણ શ્રીમતી પ્રિયાની સાથે વિવિધ કામાગાને ભાગવતે ન્યાયમાગે રાજ્ય કરે છે. ગંગા અને સમુદ્રની જેમ વિયેાગ નહિ પામેલા, ભાગાને ભેગવતાં તેને પુત્ર ઉત્પન્ન થયેા. હવે પુષ્કળપાલના સીમાડાના સામતરાજાએ તેની સાથે વિરોધ કરવા લાગ્યા, તેની આજ્ઞાને તિરસ્કાર કરવા લાગ્યા. તેથી દુનની જેવા તેઓને સાધવા માટે તે વજ્રજ ઘરાજાને ખેલાવે છે. હવે પ્રમળ સેના સહિત બળવાન એવા તે વજ્રજ ધ નગરમાંથી નીકળે છે, તે વખતે પ્રિયને વિરહ સહન કરવા માટે અસમર્થ એવી શ્રીમતી પણ રાજા સાથે નીકળી. હવે તે રાજા માર્ગમાં જતાં અધ માર્ગોમાં અમા વાસ્યાની રાત્રિએ પણ યેાસ્નાના ભ્રમને આપનાર મહાશરવનને જુએ છે. ત્યાં મુસાફરોએ તેને કહ્યું કે- હે રાજન! અહીં વિષ સપ છે, એ પ્રમાણે વચન સાંભળીને તે બીજે માગે નીકળ્યું. અનુક્રમે તે પુંડરીકણી નગરીમાં આવ્યેા. તેજસ્વી એવા એ મહારાજાના પ્રભાવથી સર્વે સામંત * પ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy