________________
ઋષભનાથ ચરિત્ર
૬૭
નથી. “ દીક્ષા ગ્રહણ કરવા માત્રથી દીપિકાની માફક અજ્ઞાનરૂપી અંધકારનેા નાશ કરનારી થાય.” તેથી હમણાં નગરીમાં જઈને પુત્રને રાજ્ય આપીને હંસ જેમ હુંસની ગતિને પામે તેમ હું પિતાની ગતિને પામીશ. શ્રીમતીએ પણ સાથે દીક્ષા કરવા વડે અનુમૈાદના કરાયેલા તે તેણીની સાથે ત્યાંથી નીકળીને અનુક્રમે લાહાગલપુર આવ્યેા.
વજ્રજ'ઘ અને શ્રીમતી મૃત્યુ પામીને ઉત્તર કુરુમાં અને ત્યાંથી સૌધમ દેવલાકમાં ઉત્પન્ન થયા.
તે વખતે તેના રાજ્યમાં લુબ્ધ થયેલા પુત્રે ધન આપી પ્રધાનમ`ડળને વશ કર્યું. શ્રીમતી સાથે રાજા સવારે પેાતાનુ વ્રતગ્રહણ અને પુત્રને રાજ્ય આપવાનુ' વિચારતા રાત્રિમાં સૂઈ ગયા. તેઓ સુખપૂર્વક સૂતા હતા, તે વખતે પુત્રે તેએના ઘરની અંદર વિષના ધૂમાડા કર્યાં. ઘરમાં ઉત્પન્ન થયેલા અગ્નિને રોકવા માટે કોણ સમ થાય ?” તે વિષમય ધૂમાડા નાકમાં પ્રવેશ થવાથી તે એકદમ મૃત્યુ પામીને ઉત્તરકુરુમાં યુગલિકરૂપે ઉત્પન્ન થયા. ‘કારણ કે–એક વિચારણામાં ઉત્પન્ન થયેલાની એક ગતિ થાય છે’ ત્યાં પણ ક્ષેત્રને અનુરૂપ સુખ અનુભવીને મરણ પામીને સૌધમ દેવલાકમાં દેવ થયા.
[ઠ્ઠો વજ્રજઘના ભવ, સાતમે ચુગલિક ભવ અને આઠમા દેવભવ સમાપ્ત]