SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨) श्रीकुमारविहारशतकम् राकासु सत्तां सद्भावं जनता कथयति । छन्नतां आच्छादितत्त्वं । जनता जनसमूहः । उन्मत्तैरस्खलितप्रचारैः । लंभितस्य प्रापितस्येति विशेषणमपि प्रासादस्य ज्ञेयम् ॥११॥ ભાવાર્થ - પૂર્ણિમાની રાત્રિઓમાં સામ્રાજ્યની લક્ષ્મીને પ્રાપ્ત કરી સ્ફટિક મણિનો જય કરવાથી અહંકારને પામેલા ચંદ્રના ઉન્મત્ત કાંતિના સમૂહે આચ્છાદિત કરેલા જે ચૈત્યની સત્તાને લોકો દિશારૂપી સ્ત્રીઓના મુખોને પીળી કાંતિને લીધે માલાઓથી વિભૂષિત કરતા એવા સુવર્ણના કલશોથી અને દંડોથી કહે છે. ૯૧ ' વિશેષાર્થ - પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૂર્ણ સામ્રાજ્યને પામે છે; અને તે પોતાની કાંતિથી ચૈત્યના સ્ફટિક મણિને જીતી લે છે, એટલે તેનામાં અહંકાર ઉત્પન્ન થાય છે. તેથી તે પોતાના ઉન્મત્ત એટલે અખ્ખલિતપણે પ્રચાર કરનારા કિરણોથી ચૈત્યની દિશાઓના મુખોને એટલે અગ્ર ભાગોને વ્યાપ્ત કરી ચૈત્યને આચ્છાદિત કરી લે છે. તે વખતે ચૈત્ય ઉપર રહેલા સુવર્ણના કલશો અને દંડોને જોઈ લોકો ચૈત્યની સત્તાને જાણે છે, એટલે ચૈત્ય હયાત છે' એવું તેમને ભાન થાય છે. આ ઉપરથી ચૈત્યના સુવર્ણ કળશો અને ધ્વજદંડોની શોભા અતિ ઉત્તમ હતી, એમ ગ્રંથકારે દર્શાવી આપ્યું છે. ૯૧ यस्मिन्नित्यं निशीथे जिनपतिचरणांभोजपूजाविधानश्रद्धावर्धिष्णुहर्षात् क्रमलयविमुखान् कुर्वतस्तांडवानि । गीर्वाणान् द्रष्टुकामाः सविधसहचरीसंभृतोत्तालमालान् पौराः स्वर्णोपचारैः प्रहरकमनिशं यामिकानर्थयंते ॥१२॥ ____ अवचूर्णि:- यस्मिन् प्रासादे निशीथे मध्यरात्रे जिनपतिचरणांभोजपूजाविधानश्रद्धावर्द्धिष्णुहर्षात्तांडवानि नाटकानि कुर्वतः
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy