SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬ ) સુભાષિત-પ-રત્નાકરગુરૂના ઉપદેશનું અવલંબન કરીને, પ્રાણીઓને જે સમ્યક પ્રકારની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, તે બીજું અધિગમ સમિતિ કહેલું છે. ૨૬. બીજરૂચિ સમ્યકત્વ स वीजरुचिरासाच, पदमेकमनेकधा। योऽध्यापयति सम्यक्त्वं, तैलविन्दुमिवोदके ॥ २७ ॥ વર્ષના વત્રિ (ઘ), p. ૨૭, ૦ ૧. (૪. સ.), જળને વિષે જેમ તેલનું બિંદુ પ્રસરી જાય છે તેમ, જે પુરૂષ એક જ પદને પામીને, પછી તેને સમ્યક પ્રકારે અને રીતે બીજાને ભણાવે તે બીજરૂચિ સમક્તિી કહેવાય છે. ર૭. વિસ્તારરૂચિ સમ્યકત્વ द्रव्याणां निखिला भावाः, प्रमाणैरखिलैर्नयैः । उपलम्मगता यस्य, स विस्ताररुचिर्मतः ॥ २८ ॥ વર્ષનાપત્રિ (સણ ), g૦ ૨૭, રહે. ૭. (ક. સ.) જે મનુષ્ય પદાર્થોના સમગ્ર ભાવે સર્વ પ્રમાણ અને નવડે જાણ્યા હોય તેને વિસ્તારરૂચિ સમક્તિી કહે છે. ૨૮. આગમરૂચિ સમ્યક્તવા श्रीसर्वज्ञागमो येन, दृष्टः स्पष्टार्थतोऽखिलः । आगमहरमिमनलचिरेपोऽभिधीयते ॥ २९ ॥ - નાગરિ (૧૫), ૬૦ ૨૭, ૦ ૬. (1. ૨)
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy