SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૦૦ ) સુભાષિત–પદ્મ –રત્નાકર. દિગ ંબરપણામાં મુકિત નથી, શ્વેતાંબરપણામાં મુક્તિ નથી, તર્કશાસ્ત્રમાં મુક્તિ નથી, તત્ત્વવાદમાં મુકિત નથી, તથા પક્ષસેવાને આશ્રય કરવાથી પણ મુકિત પ્રાપ્ત થતી નથી. માત્ર કષાયના ત્યાગ કરવાથી જ મુકિત થાય છે. ૩. मोक्षस्य नहि वासोऽस्ति न ग्रामान्तरमेव वा । अज्ञानहृदयग्रन्थिनाशो मोक्ष इति स्मृतः ॥ ४ ॥ શિવગીતા, ૨૦ ૧૩, જો ૩૨. મેાક્ષનુ કાઇ જૂદું વાસસ્થાન–રહેવાનું સ્થાન નથી, તેમ જ તેનુ કાઇ જૂદું ગામ નથી. પરંતુ હૃદયમાં રહેલા અજ્ઞાનની ગ્રંથિના જે નાશ તે જ મેાક્ષ છે એમ કહેવુ છે. ૪. મેાક્ષ-સુખનું મહત્વઃ- सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागोऽपि न मोक्षसुखसम्पदः ॥ ५ ॥ ચોરાજી, જી૦ ૨૮, જો ૬૧. ( ત્ર. સ. ) " દેવેન્દ્ર, ભુવનપતિના ઇંદ્ર અને નરેદ્રને આ ત્રણ ભુવનમાં જે સુખ છે, તે સુખ મેાક્ષસુખની સંપદા પાસે અન`તમે ભાગે પણ નથી. ૫. संवेद्यं योगिनामेव, परेषां श्रुतिगोचरम् । उपमाऽभावतो व्यक्तमभिधातुं न शक्यते ॥ ६ ॥ મોક્ષાઇજ ( હરિમંદ ), ř૦ ૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy