SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેતર દર્શન. ( ૭૮૭ ) ભગવાનના નામથી કહેવાતા સંન્યાસીઓ ચાર પ્રકારના હોય છે-કુટીચર ૧, બહૂદક, ૨, હંસ ૩ અને પરમહંસ ૪; આ ચારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. પ૧. મોક્ષનું સ્વરૂપ – मर्वमेतदिदं ब्रह्म, वेदान्तेऽद्वैतवादिनाम् । आत्मन्येव लयो मुक्तिवेदान्तिकमते मता ॥५२॥ વિવિરાજ, ઉદાસ ૮, ૦ ૨૬ ૨. અદ્વૈતવાદી વેદાંતીના મતમાં આ સર્વ જગત્ બ્રહ્મરૂપ જ છે, તથા તે વેદાંતિકના મતમાં પોતાના આત્માને વિષે જ જે લય છે તે જ મુક્તિ છે, એમ માનેલું છે. પર. [નાસિતત ] નાસ્તિકની માન્યતા – लोकायता वदन्त्येवं, नास्ति देवो न निवृतिः । धर्माधर्मों न विद्यते, न फलं पुण्यपापयोः ॥ ५३ ।। વ નસમુચવ (મિ), ૦ ૮૦. નાસ્તિક લેકે આ પ્રમાણે બોલે છે-(સંસારમાં) દેવનથી, મોક્ષ નથી, ધર્મ કે અર્ધમ નથી પુણ્ય કે પાપનું ફળ પણ નથી. પ૩. पञ्चभूतात्मकं वस्तु, प्रत्यक्षं च प्रमाणकम् । नास्तिकानां मते नान्यदात्माऽमुत्र शुभाशुभम् ॥५४॥ विधेकविलास, उल्लास ८, लो० ३०४.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy