SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૬૨ ) સુભાષિત-પદ્ય–રત્નાકર. અશુભ ધ્યાન અને ( ક્રોધાદિક ચારે ) કષાયને નિગ્રહ કરવેા. આ પ્રમાણે કરનાર મનુષ્ય પવિત્ર થાય છે. 3. वाचां शौचं च मनसः, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचमेतच्छौचं परार्थिनाम् ॥ ४ ॥ જો ૨૦. વૃદ્ધશાળચનીતિ, ૨૦ ૭, ૭ વાણીની પવિત્રતા, મનની પવિત્રતા, ઇંદ્રિયાના નિગ્રહરૂપી કાયાની પવિત્રતા અને સર્વ પ્રાણીએપર દયારૂપી પવિત્રતા; આ સર્વ માક્ષના અથી એની પવિત્રતા છે-આ સત્ય શૈાચ છે. ૪. आत्मा नदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र ! न वारिणा शुद्धयति चान्तरात्मा ॥ ५ ॥ મામારત, શાન્તીપર્વ, ૨૦ ૧, હે પાંડુપુત્ર! આત્મારૂપી નદી છે, તે સંયમરૂપી જળવડે પરિપૂર્ણ છે, તેમાં સત્યરૂપી પ્રવાહ છે, તેને શીળરૂપી તટ ( કિનારા ) છે, તેમાં દયારૂપી તરંગા છે. આવી નદીમાં તુ સ્નાન કર. કેમકે અંતરાત્મા પાણીથી પવિત્ર થતા નથી. ૫. ભાવરજ્ઞાચનું મહત્વઃ—— m ૦ ૭૭. न तथा पुष्करे स्नात्वा, गयायां कुरुजाङ्गले । मुच्यते पुरुषः पापाद्यथा स्नातः क्षमादिषु ॥ ६ ॥ જાણરસંહિતા, પ્રજળ ૨, જો ૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy