SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪૬) સુભાષિત-પ-રનાકર જ્યાં પુણ્ય ત્યાં બધું – तावचन्द्रवलं ततो ग्रहबलं ताराबलं भूवलं, तावसिध्यति वाञ्छितार्थमखिलं तावजनः सजनः । विद्यामण्डलमन्त्रतन्त्रमहिमा तावत्कृतं पौरुषं, यावत्पुण्यमिदं नृणां विजयते पुण्यक्षये क्षीयते ॥९॥ જ્યાં સુધી મનુષ્યોને આ પુણ્ય વિજયવંત વતે છે-જાગતું છે, ત્યાં સુધી જ ચંદ્રનું બળ, ગ્રહનું બળ, તારાનું બળ અને ભૂમિનું બળ છે, ત્યાં સુધી જ સમગ્ર ઈચ્છિત અર્થની સિદ્ધિ થાય છે, ત્યાં સુધી જ માણસ સજજન રહી શકે છે, ત્યાં સુધી જ વિદ્યા, મંડલ, મંત્ર અને તંત્રને પ્રભાવ છે અને ત્યાં સુધી જ કરેલો પુરૂષાર્થ સફળ થાય છે. પરંતુ જ્યારે પુણ્યને ક્ષય થાય છે, ત્યારે તે સર્વ ક્ષય પામે છે. ૯. પુણ્યનું ફળ – जैनो धर्मः कुले जन्म, शुभ्रा कीर्तिः शुभा मतिः । गुणे रागः श्रियां त्यागः, पूर्वपुण्यैरवाप्यते ॥१०॥ સૂ ત્રાવ, પૃ. ૪૬, પો. ૪૧૨. (માત્મા. ૩) જૈનધર્મની પ્રાપ્તિ, ઉત્તમ કુળમાં જન્મ, ઉજ્વળ કીર્તિ, સારી બુદ્ધિ, ગુણને વિષે પ્રીતિ અને લક્ષ્મીને ત્યાગ-સદવ્યય (દાન); આટલા પદાર્થો પ્રાણને પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. ૧૦.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy