SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ જા======== એ સંસાર (૮૮) સંસારને સ્વભાવ – अन्योऽन्यं भवचक्रे याताः सर्वेऽप्यनन्तशो जीवाः । મૌત્રાવિન્યુમાવું, વાસીમાનં ર છે ? સનરાત, ઋો. ૩૮. આ સંસારચક્રમાં સર્વ જીવો પરસ્પર અનંતવાર માતા પિતા વિગેરરૂપ બંધુપણાને પામેલા છે, શત્રુપણાને પામેલા છે, અને ઉદાસીનપણને (મધ્યસ્થપણાને) પણ પામેલા છે. અથાત્ તેથી આ સંસારમાં કોઈ પણ જીવ કઈ પણ જીવને વાસ્તવિક રીતે મિત્ર, શત્રુ કે મધ્યસ્થ નથી. ૧. सुस्थे हृदि सुधासिक्तं, दुःस्थे विषमयं जगत् । वस्तु रम्यमरम्यं वा, मनःसङ्कल्पतस्ततः ॥२॥ રવાસ, અદ્રુ. ૧, સે. ૨૦. આ જગત એટલે જગતમાં રહેલી વસ્તુ, જે મન સ્વસ્થ -શાંતિ યુક્ત હોય તે અમૃતથી જાણે સિંચાયેલી હોય તેમ પ્રિય લાગે છે, અને જે મન અસ્વસ્થ હેય તે આખું જગત વિષયમય ભાસે છે. તેથી મનની કલ્પનાથી જ વસ્તુની સુંદરતા અને અસુંદરતા છે. વાસ્તવિક રીતે તે વસ્તુઓ એક જ સ્થિતિવાળી છે. ૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy