SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ તિ. ( ૭૨૯ ) રૂપ વડવાનળ રહેલા છે, જેને કિનારે જન્મ મરણુરૂપ મેાટા મત્સ્યાના સમૂહો રહેલા છે, તથા જેમાં તૃષ્ણારૂપી પાતાલ કળશેા રહેલા છે; આવેા સંસારસમુદ્ર જેણે કરીને શીઘ્ર તરી જવાય છે, તે જ્ઞાનાદિક સ્વભાવવાળુ ભાવતી દેવેદ્રપૂજિત તીર્થંકરાએ કહેલુ છે. પ. ज्ञानं तीर्थं धृतिस्तीर्थ, दानं तीर्थमुदाहृतम् । तीर्थानामपि यत्तीर्थ, विशुद्धिर्मनसः परा ॥ ६ ॥ ત્રહ્માન્ડપુરાળ, ૧૦ ૨૧, જો ૨૭. જ્ઞાન તીર્થ છે, ધૈર્ય તીર્થ છે, દાનને તીર્થ કહેલ છે, તથા મનની જે અત્યંત શુદ્ધિ તે સર્વ તીર્થાને વિષે ઉત્તમ તીર્થ કહ્યું છે. ૬. सत्यं तीर्थं तपस्तीर्थं तीर्थमिन्द्रियनिग्रहः । सर्वभूतदया तीर्थमेतत् तीर्थस्य लक्षणम् ॥ ७ ॥ મહામાત, રાન્તિવયે, ૪૦ ૨૮, श्रो० ७७. સત્ય તી છે, તપ પણ તીર્થ છે, ઇંદ્રિયાનેા નિગ્રહ પણ તીર્થ છે, અને સર્વ પ્રાણીએપરની દયા પણ તીર્થ છે, આ તીર્થનુ લક્ષણ છે. ૭. दानं तीर्थ दमस्तीर्थ, संतोषस्तीर्थमुच्यते । ब्रह्मचर्य परं तीर्थमहिंसा तीर्थमुच्यते ॥ ८ ॥ વાનરન્દ્રિા, જો૦ ૮૦. દાન આપવું તે તીર્થ છે, દમ પણ તીર્થ છે, સતાષ પણ તીર્થ કહેવાય છે, બ્રહ્મચર્ય' માટું તીર્થ છે, અને અહિંસા પણ માટું તીર્થ કહેલુ' છે. ૮.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy