SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સાત ક્ષેત્ર. (૨૧) જે સદાચારી પુરૂષે પોતાના બાહુબળથી મેળવેલા પૈસાવડે નિર્મળ ચિત્તથી મોક્ષને માટે રમણીય જિન-મંદીર કરાવ્યું, તેને નરેન્દ્ર અને દેવેન્દ્રોવડે પૂજાયેલી તીર્થકર -પદવી દવા ગ્ય થાય છે, અથાત્ તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે, તેણે જન્મનું ફળ મેળવ્યું, જિનમત કર્યો એટલે જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળી, અને પોતાના શેત્રને અજવાળ્યું. ૮. જીર્ણોદ્ધારનું ફળ – नवीनजिनगेहस्य, विधाने यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते ॥९॥ जीर्णोद्धारः कृतो येन, विभवेन सुचारुणा । જિનાજ્ઞા પારિતા સેન, જશાQUIRY ૨૦ || कुमारपालप्रबन्ध, पत्र ११. * નવું જિન-મંદિર કરાવવાથી જે પુણ્ય-ફળ થાય, તેના કરતાં જીર્ણોદ્ધાર કરાવવાથી આઠગણું પુણ્ય થાય છે. જેણે પિતાના સારા વૈભવવડે જીર્ણોદ્ધાર કર્યો, તેણે સંસારના કલેશરૂપી સમુદ્રથી પાર પમાડનારી જિનેન્દ્ર-પ્રભુની આજ્ઞા યથાર્થ પાળી. ૯, ૧૦. જિનાગમનું મહત્વ – जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदना प्रस्ते । जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ॥ ११ ॥ प्रशमरति, श्लो० १५२.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy